________________
૨૮
આમુખ
છે. બાકી આવાં વિલક્ષણ રૂપે પઉમરિયમાં જોવાય છે અને એ એક રીતે એની પ્રાચીનતા પૂરવાર કરે છે.
૯૧મા પૃષ્ઠમાં રેવના બીજી વિભક્તિના એકવચનના અર્થમાં રેવડું ને બદલે તેવો પ્રયોગ છે, એટલે કે વિભક્તિને પ્રત્યય લગાડાયો નથી–વિભક્તિના પ્રત્યયનો લોપ થયેલ છે કે જેવી ઘટના આપણે દસયાલિય વગેરે આગમાં જોઈએ છીએ.
૧૧મા અને ૧૧૩મા પૃષ્ઠમાં જે મર્મ (સ. મતિમનિ) રૂ૫ છે તે સામાન્ય રીતે અનિયમિત ગણાય છે.
૪૫મા પૃષ્ઠમાં વિપૂતો એવું રૂપ નજરે પડે છે. સામાન્ય રીતે વિgો એમ હોવું જોઈએ; પરંતુ “---–––T--વાં કાય હુ” એ સિદ્ધહેમચન્દ્રના ૮-૧–૧૭૭ના સૂત્ર પ્રમાણે ૨ નો લોપ થયા બાદ અને બદલે ત થયો છે.
ભવિષ્યકાળના ત્રીજા પુરુષના એકવચનના વિવિધ પ્રત્યયો પૈકી એક પ્રત્યય fફ છે. તેમ છતાં એને બદલે કેટલીક વાર શ્રી વપરાય છે. એનાં પણ ઉદાહરણો આ પાઇય ખંડમાં મળી આવે છે. જેમકે ૬૪મા પૃષ્ઠ(શ્લો. ૭)ગત રિરી, ૧૨૪મા પૃઇગત લૈ. ૫૧ માં પાર્ટી અને ફ્લે. ૫૩ માં ૩સિટી અને ૧૪૪મા પૃષ્ટગત સારી.
જેમ ફળ, , , સસ્ અને ઈદ ને બદલે રૂા, , કૂળ, સદ્ અને સદ્ધિ શબ્દ વપરાય છે તેમ ઈ ને બદલે વ પણ વપરાય છે. એ હકીક્ત ૧૫મા પૃષ્ઠગત “વ મળ'થી શરૂ થનારું ૫૧ મું પદ્ય સમર્થિત કરે છે.
ના અર્થમાં મારું શબ્દ પણ પાઈયમાં વપરાય છે. એવો એક પ્રયોગ પૃ. ૫માં નજરે પડે છે.
૧૩૩મા પૃષ્ઠમાં ૬૦મા પદ્યમાં મા વિવારા એવો જે પ્રયોગ છે તે સંસ્કૃતમાં એ જાતના મર્યાદાસૂચક પ્રયોગોનું સ્મરણ કરાવે છે.
ઉપમા પ્રકમાં સુરપુરહિતો અને ૮૪ મા પૃષ્ઠમાંના આદ્ય પદ્યમાં ફારુ એ રૂપ તે તે જાતના વિરલ પ્રયોગનાં ઉદાહરણરૂપ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com