________________
આસુખ
૧૧
સને પણ પાપે છે. જૈનાના એક આગમ તરીકે ગણાતા અણુઆગદ્દાર (સ. ૧૨૯)માં નીચે મુજબના પદ્યમાં નવ કાવ્ય-રસેને નિર્દેશ છેઃન '
:
વીરોસિગારો બનુો બ રોદ્દો બતો. નોનો નેટનો વીમો હાસો જુનો વસંતો આ દ્દશ આ નવ રસમાં ‘કરુણ' રસને પણ ઉલ્લેખ છે. વિશેષમાં આ આગમમાં ‘કરુણ’ રસનું સ્વરૂપ અને એનુ ઉદાહણ અનુક્રમે નિમ્નલિખિત પદ્યામાં નજરે પડે છેઃ—— “पिअ विप्पओगबंधवहवाहिविणिवाय संभमुप्पण्णो । સોવિવિઝર્વન્દ્રા(?મ્મા)નો રસો જળો |૭૮||'' : “पज्झायकिला मिअयं बाहागयपप्पु अच्छि बहुसो । તસ્સ વિઞોને પુત્તિય ! તુજ્વયં તે મુદ્દે નાર્ય ॥૭॥”
કહેવાનુ' તાત્પય એ છે કે પ્રિય જ્જને વિયેાગ, બધ, વધ, વ્યાધિ, પુત્રાદિનુ: મરણ અને પરક્રાદિની બીક વગેરે સંભ્રમ એ ‘કરુણ' રસની ઉત્પત્તિનાં કારણેા છે; અને ક્ષેાક, વિલાપ, સ્થાનિ અને રુદન એ એનાં લિંગ છે.
→
કાઇ વૃદ્ધા પ્રિયના વિયાગથી, સતપ્ત બનેલી બાળાને કહે છે ક્રુ હૈ પુત્રી ! પ્રિય જનના ચિન્તનથી નિસ્તેજ બનેલું અને વાર'વાર આંસુએથી આ બનેલાં નેત્રવાળું તારું મુખ તેના વિયાગથી દુળ બન્યું છે.
↑ આ રસ, સંબંધી કેટલાક ઊહાપેાહ મે’ ‘વેલણ રસ’નામના મારા લેખમાં કર્યાં છે અને તે માનસી (વર્ષ ૬, ગ્ર’. .૧, પૃ. ૧૯-૨૪, માર્ચ ૧૯૪૧)માં પ્રસિદ્ધ થયા છે.
i
૨ જુએ પાઇયસમહવ (પૃ. ૧૨૭૦).
૩ આના ઉદાહરણ તરીકે ૩૯ મી કૃતિના નિર્દેશ થઈ શકે.
૪ આના ઉદાહરણ તરીકે ૩૪.અને ૭૬ મૉકૃતિના ઉલ્લેખ થઈ શકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
i
www.umaragyanbhandar.com