SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ઃ કર : તજી દીધા છે એવા ભારતવર્ષમાં પણ અશાકની મહત્તા સચવાઇ રહી છે. વળી કાન્સ્ટેન્ટાઇન અથવા શામેનનુ નામ પણ જેમણે નહિ સાંભળ્યુ હાય તે આજે પણ અશોકની સ્મૃતિ ટકાવવામાં ગૌરવ લે છે.” મૌય સામ્રાજ્યની અંતિમ રેખાનું ચિત્રણ કરનાર અશાકના જીવનમાં અજમ્ પલટા કરનારા મહાન પ્રસંગ તે કલિંગનું યુદ્ધ. એબિસિનીયાના નિર્દોષ, સાધનહીન હબસીએ પર પડેલા મુસેાલિનીના લેાખડી પંજો અસંખ્ય માનવીએની જીવનલીલાને સંકેલી ગયા તેમ શ્રમણો, બ્રાહ્મણા અને સાદું જીવન ગાળતા અન્ય માનવીઓના દેશમાંથી કિલઞના યુદ્ધમાં એક લાખ નવàાહીઆ યુવાનેએ ધરતીમાતાને ખાળે પોતાનાં શીશ ધરી અશાકની સામ્રાજ્ય પિપાસાને શાંત કરી. પરંતુ કલિંગની સાધના, કલિંગનું તપ અને કલિંગમાં થયેલ ખૂનામરકી પર ખૂબ મચન અનુભવ્યા પછી અશાકની જીવન દૃષ્ટિ અદલાઈ ગઈ અને તેણે બૌદ્ધ ધર્મના સ્વીકાર કરી, તેના દેશ વિદેશ પ્રચાર કરવામાં પેાતાનું બાકીનુ જીવન પૂર્ણ કર્યું` એવી ઇતિહાસકારો નોંધ લે છે. કલિ’ગના એ ભિષણ સંહાર પછી હિંસાથી ત્રાસેલે અશેકના આત્મા પ્રાયશ્ચિતની પુનિત સરણીથી અહિંસા તરફ વળ્યા એમ ઘણાખરા તવારીખનવેશા માને છે. શ્રી સુશીલ આ ગ્રંથમાં અશાકના જીવન પલટાનું જાદુ જ રહસ્ય આપે છે. મગધના પાયત પર અશાકના મોટા ભાઇ સુસીમને હક્ક હતા. પરંતુ તેનુ લેાહી રેડી રેડીને ચાર ચાર વર્ષ સુધી અનેક અથડામણમાં સમય પસાર કરીને મગધનું સિંહાસન અશોકે વિધિપૂર્વક પ્રાપ્ત કર્યું".—અશાકની રાજ્યપિપાસાનું એ પ્રથમ પગરણ હતું. પ્રસિધ્ધ ચિની મુસાફર હ્યુએનસંગે વર્ણવેલા અશાકસ્થાપિત નરકાગારમાં અશાક તે અનેક જીવંત વ્યક્તિના દેહની સાથે ક્રૂર રમત કરતા—એ અશાકના ઘાતકી સ્વભાવનુ યોગ્ય પ્રથ±રણ આપે છે. તેના ભેાજનાલયમાં અસ ખ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy