________________
: ૪૦ :
એ ભાવનાને મૂર્તિમંત કરવાના કાડ સેવનારાઓની લાંબી હારમાળા છે. પરંતુ આ પૃથ્વીપતિની ચક્રવર્તી થવાની ભાવના સંયમશીલ હતી. એરિયનના કથન મુજબ ભારતવર્ષના ચક્રવર્તીએ સિન્ધુનદીને પેલે પાર સામ્રાજ્યવિસ્તારની લાલચ ન રાખતા.
“ A sense of justice, they say, prevented any Indian king from attempting conquest beyond the limits of India. '
Arrian, in "Cambridge History of India ભારતવર્ષની કીર્તિ કથા વિશ્વમાં ફેલાવનારાં આવાં સામ્રાજ્ય માંથી મૌર્ય સામ્રાજ્યના સુવર્ણયુગના સૃષ્ટા સમ્રાટ અશોકનું સ્થાન વિશ્વના ઇતિહાસવિદેાની દૃષ્ટિએ અનેાખુ છે. • The Outline of History' નામક શકવર્તી ગ્રંથના સર્જક એચ. જી. વેલ્સે વિશ્વના છ મહાન પુરૂષામાં અાકની ગણના કરી છે. સૃષ્ટિના વિશાળ પટ પર પોતાની આણ વર્તાવનાર મહાન વિજેતાએ સીઝર, સિકન્દર, નેપાલિઅનને બદલે ઇશુ, બુદ્ધ, એરિસ્ટોટલ, એકન, લિંકન એ પાંચ મહાપુરૂષોની સાથે વેલ્સે અશાકને સ્થાન આપ્યું તે પુર્ણ વિચાર પૂર્વક આપ્યું છે. - The Outline of History ' નાં ઉજ્જ્વળ પૃષ્ટોમાં અશાકની અમરગાથા વર્ણવતી પ`ક્તિઓ નીચે મુજબ છેઃ
99.
“ અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ વર્ષાંસુધી માનવ જાતની મૂળભૂત જરૂરીઆત પુરી પાડવા અશાર્ક મંથન કયુ`. ઇતિહાસનાં પૃષ્ઠ પર તરવરતા લાખા રાજવીએ નામદાર, ખુદાવિંદ, સરકાર, સમ્રાટ, શહેનશાહ વગેરે પદવીધારી છે પરંતુ અશેક એ સવથી જુદા પડી આવતા ઝળહળતા તારલે છે. વેાલ્ગાના વિશાળ પટથી જાપાનની સીમા પત હજુ પણ અશક માનનીય ગણાય છે. ચીન, ટીમેટ અને તેના સિદ્ધાંતા જેણે લગભગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com