________________
ઃ ૩૬ ઃ
આ ક્ષેમરાજના, વૃદ્ધિરાજના ભિક્ષુરાજ-ધર્મરાજે કલ્યાણાને જોતા, સાંભળતા અને અનુભવ કરતા ધર્મરાજે.
( ૧૭ ).........છે. ગુણવિશેષ કુશળ, સર્વ સંપ્રદાય વિષે સદ્ભાવ ધરાવનાર, સર્વ દેવમંદિરેશને સમરાવનાર, કાઈથી જેના રચ તથા સૈન્યને રાધ કરી શકાયેા નથી, ચક્રના રધર, (રાજ્યના નેતા ) ગુપ્ત ( રક્ષિત ) ચક્રવાળાં, પ્રવૃત્ત ચક્રવાળા, રાષિ વંશ-કુલનિઃસર્વ, મહાવિજય, રાજા ખારવેલશ્રી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com