________________
: ૨૪ : (૮) (ગોરખગિરિને ભેદી, રાજગૃહ ઉપર થાપે માર્યો. એની આ શૌર્ય–કહાણું સાંભળી યુનાની રજા ડિમિત, સેના અને ખાધાખોરાકી માંડમાંડ ભેગી કરીને, મથુરા છોડીને પાછે પગલે નાસી ગયો. નવમા વર્ષે એણે (ખારવેલે) દાન કર્યું પત્રો [પાનવાળા ]
(૯) કલ્પવૃક્ષનું [ સેનાનું કલ્પવૃક્ષ બનાવવામાં આવે છે. એને મહાદાનની કેટીમાં ગણવામાં આવ્યું છે. ] અને તે સાથે જોડા, હાથી, સારથીઓ સાથે રથ અને અગ્નિકુંડવાળી શાળાઓ તથા મકાનનાં પણ દાન દીધાં. એ દાન જેમણે સ્વીકાર્યા તેમને-બ્રાહ્મણોને જાગીરે પણ આપી. અહંતની
( ૧૦ ) ભવ્ય ઇમારત ( રાજસંનિવાસ)-મહાવિજય (નામ) પ્રાસાદ એમણે અડતાલીસ લાખ (પણ રૂપીયા) ખર્ચાને બંધાવ્યો. દસમે વર્ષે દંડસંધિ–સામ (નીતિ) ના જાણકાર [એવા ખારવેલે] પૃથ્વીતળ ઉપર વિજય વર્તાવવા ભારતવર્ષમાં પ્રસ્થાન કર્યું.............જેના ઉપર આક્રમણ કરી, એનાં મણિરત્ન લઈ લીધાં.
( ૧૧ ) [ અહીંથી લઈને બાકીની બધી પંક્તિઓના, બાર જેટલા આદિ અક્ષર, પત્થરના પિપડા સાથે ઉખડી ગયા છે. ] ( અગીયારમા વર્ષે) દુષ્ટ રાજાઓએ બંધાવેલા મંડપ તથા બજાર, મોટા ગધેડાઓને હળમાં જેડી, ખેડાવી નાખ્યાં. જિન (ભગવાન)ને ખેટ ડોળ દાખવતી, એકસતેર વર્ષ જૂની સીસાની મૂર્તિઓ તોડી નાખી. બારમા વર્ષમાં ઉત્તરાપથના રાજાઓ પાસે તબાહ કિરાવી.
(૧૨) મગધવાળાઓને ગભરાવી દેતા તેણે પોતાના હાથીઓ સુગાંગેય મહેલ ( મૂળ ચંદ્રગુપ્તનો મહેલ) પાસે ખડા કરી દીધા. ચગધના રાજા બૃહસ્પતિમિત્રને પિતાના પગમાં નમાવ્યો. તથા નંદShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com