________________
: ૨૩ :
( ૪ ) ૪૫ લાખ જેટલી રૈયતને રાજી કરી. ખીજા વર્ષમાં સાતતિણ ( રાજા ) ની લેશમાત્ર પરવા કર્યાં વિના પશ્ચિમ દિશામાં, ઘેાડા, હાથી, પાયદલ તથા રથવાળી એક મેાટી સેના ચઢાઇ કરવા સારૂ રવાના કરી. કેન્દ્વમેના ( કૃષ્ણવેણા ) નદીને આરે આવેલી આ સેનાએ મૂષિક–નગરને થથરાવી દીધું. પછી ત્રીજા વર્ષમાં
( ૫ ) એમણે, ગંધ વેદના પડતા પાસે ડક, નૃત્ય, ગીત, વાત્રના સંદર્શોને ( જલસા ) કરાવ્યા અને ઉત્સવ, નાટક, મલ્લકુસ્તીના ખેલે ખેલાવી નગરીને હુલાવી-બહુલાવી. ચેાથા વર્ષ માં, વિદ્યાધરાવાસ કે જે કલિંગના પ્રથમના રાજાએ બંધાવ્યુ` હતુ”જે પહેલાં કાષ્ટ દિવસ નહેાતુ પડયુ ......( અહી" અક્ષરા ઊડી ગયા છે) જેના મુકુટ નકામા બની ગયા છે, જેના ખખતરના બન્ને ઈંડા તૂટી પડ્યા છે, જેના છત્ર વીંધાઇને ભાંગી પડ્યા છે,
( ૬ ) અને જેના ભૃંગાર એટલે કે સેાના-રૂપાનાં રાજચિહ્નો ઝુટવી લેવાયાં છે, જેનાં રહ્ન તથા ધન પડાવી લીધાં છે એવા બધા રાષ્ટ્રિક ભેાજા પાસે ચરણવદના કરાવી. હવે પાંચમા વર્ષે, નદ રાજના ૧૦૩ વર્ષે ( સંવતમાં ) નહેર ખાદાવી, તનસુલીય સડકને માગે થઈને રાજધાનીની અંદર લઇ આવ્યા. ( છઠ્ઠા વર્ષોંમાં) અભિશેક પછી, રાજસૂય જાહેર કરીને કરના બધાં નાણાં
( ૭ ) માક્ કર્યાં’. ધણા નવા હક્ક ( અનુગ્રહ ) લાખા શહેરીઆને અઠ્યા. સાતમા વર્ષમાં રાજશાસન કરતા ( ખારવેલે ) પેાતાની ગૃહિણી વધરવાળા કુળગળા ) ષિતા ( એ નામવાળા યા તા“ પ્રસિદ્ધ ” ) માતૃત્વની પદવીને પામી ( ! ) [ આ પાઠ અને એના અથ` પણ સ`દિ ધ છે.] આઠમા વર્ષોંમાં મહા...સેના...ગારગિરિ [ એ આજે બરાબર પહાડના નામથી ઓળખાય છે—જૂના વખ તના એ પહાડી કક્ષાની કીલ્લેબંધી આજે પણ મૌજુદ છે. ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com