SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૨ : તામાં પણ છે કે પટણા(૩ લીધું. એ જ વખતે યવન રાજા દિમિત પટણું અથવા ગયાની તરફ માર માર કરતે ધસી આવતું હતું. ખાર. વેલની લડાયક તાકાતની વાત એના સાંભળવામાં આવી અને ત્યાંથી તે પાછે પગલે નાઠો. મથુરા પણ બચી ગયું. બીજી વાર ખારવેલે મગધરાજ બહસ્પતિમિત્રને પોતાના પગ પાસે નમાવ્યું. આ વખતે તે પાટલીપુત્રના સુગાંગેય મહેલ સુધી, હાથીઓની સવારી સાથે પહોંચી ગયો હતે. યવનરાજની ચઢાઈ વાળી વાત પતંજલીએ પણ કહી છે; “ મળત્ યવન: સાત' અને ગાગ સંહિતામાં પણ લખ્યું છે કે દુષ્ટ, ભયંકર યવન મથુરા-સાથેતને સર કરતે થકે પટણા (કુસુમવુજ ) તરફ જશે અને લોકેને થથરાવી મૂકશે. આ શિલાલેખ ઉપરથી હવે આટલું સમજાય છે કે એ યવનરાજ દિમિત ( Demitrios) જ હોવો જોઈએ. યુનાની ઈતિહાસકારે કહે છે તેમ તે હિંદુસ્તાન છેડીને બખ (બેકટ્રીકા) તરફ પાછો ચાલ્યા ગયા હતે. આ બનાવ ઈ. સ. પૂર્વેના ૧૭૫ મા વષને છે. પતંજલિને પણ એ જ સમય છે. એ વખતે મગધનો રાજા અને પતંજલિને યજમાન પુષ્યમિત્ર હતે-“પુષ્યમિત્ર યજ્ઞામ પુષ્યમિત્ર પછી એને પુત્ર અગ્નિમિત્ર ભારતને સમ્રાટ થયા. એને પણ અમરકેષની એક ટીકામાં ચક્રવતી તરીકે ઓળખાવ્યું છે. અગ્નિમિત્રના સિક્કા બરાબર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com યાલેખ ઉ૫
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy