________________
કચ્છઃ
વીરસ્વામી એરીસામાં વિહર્યા હતા. ભગવાન મહાવીરના પિતાના એક મિત્ર ત્યાં રાજ્ય કરતા હોવાનું પણ કહ્યું છે.
આ શિલાલેખમાં પણ કહ્યું છે કે કુમારી પવતઅંડગિરિ ઉપર, જ્યાં આ લેખ છે ત્યાં ધર્મવિજયનું ચક પ્રવર્યું હતું. એને અર્થ એ છે કે ભગવાન મહાવીરે પતે ત્યાં ધર્મને ઉપદેશ કર્યો હતે, અથવા તે એમની પહેલાં કોઈ એક તીર્થકરે એ પ્રચાર કર્યો હશે. એ જ પર્વત ઉપર એક કાયનિષીદી-અર્થાત્ જૈન સ્તૂપ હતઃ જે સ્તૂપની અંદર કેઈ એક અહંતનાં અસ્થિ દાટ્યાં હતાં.
આ પર્વત ઉપર અનેક ગુફાઓ અને મંદિરે છેઃ પાર્શ્વનાથનાં ચિન્હ અને એમની પાદુકાઓ પણ છે. બ્રાહ્મી અક્ષરોમાં કોતરેલા કેટલાક લેખ, ખારવેલ અથવા તે એના પહેલાના સમયના છે. જૈન સાધુઓ ત્યાં રહેતા એ હકીકતને એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. આથી આટલું તે બરાબર સિદ્ધ થાય છે કે આ સ્થાન એક જૈન તીર્થ છે અને તે પણ બહુ પુરાતન છે. મરાઠાઓના રાજકાળમાં પણ જૈનોએ અહીં એક નવું મંદિર બંધાવ્યું હતું. યાત્રિકેએ નિર્માવેલા ઘણાખરા નાના નાના રતૂપ યા તે ચૈત્ય અહીં એક ઠેકાણે આવેલાં છે–જેને લેકે દેવસભા કહે છે.
ખારવેલે મગધ ઉપર બે વાર આક્રમણ કર્યું. એક વાર ગેરખગિરિને પહાદ્ધ કીલેં–જે આજે “બરાબરને પહાડ કહેવાય છે તે સર કર્યો અને રાજગૃહને ઘેરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com