________________
[ ૯૬ ]
કલિડેંગનુ યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
રાજરૂપી સૂર્યના અસ્ત થતાં, એના વારસદારો તારાના તેજ જેવા ફીક્કો પ્રકાશ પાથરતા હોય એમ દેખાય છે. ભખ્ખુરાજની પાછળ એના વંશજોએ જૈનધમને સારે। આશ્રય આપ્યા હતા.
ભિખ્ખુરાજની પછી કલિંગ–સામ્રાજ્યના પરસ્પર સાંકળતા અંકોડા છૂટા પડવા માંડયા. આંધ્રવાસીઓ, કલિંગને સહેજ નબળું પડેલુ' જોવાને ટાંપી રહ્યા હતા. ચૈત્રવ'શના છેલ્લા રાજા સુરચના હાથમાંથી સરી ગએલી સામ્રાજ્ય સત્તા આંધ્રદેશના આગે વાન સાતવાહને ઝડપી લીધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com