________________
પટરાણું ધુસી
[ ૮૭ ]
| સિંધુના કિનારે એકલવાયે રઝળતે સવાર ધુસીને યાદ આવ્યું. એ દ્ધાના વેષમાં ખારવેલ પિતે જ હેવો જોઈએ એવું અનુમાન ક્યું'. ખારવેલને જોતાં જ પ્રથમ દર્શને એ મેહ પામી હતી. ઘુસીને નિષ્કપ અંતરતલમાં એ મને મંથન પહેલવહેલું જ હતું.
માત્ર પ્રણએ જે ધુસીના દિલમાં સર્વોપરિ સત્તા જમાવી હત તે કૃષકરાજ પાસે ઊભેલી આ યુવતી કન્યા લજજાની અનિવાર્ય ગુંગલામણ અત્યારે અનુભવતઃ ખારવેલની સેનામાં, કૃષકરાજના એક સેનાપતિ તરિકે જવાની પિતાની ઉત્સુક્તા ખુલ્લી ન પડી જાય એવી સાવચેતી પણ કદાચ રાખવી પડત.
પણ ખારવેલ અત્યારે પોતાના પિતાના દુશ્મનને આ દેશમાંથી નસાડવા જતો હતો. સિંહપથને માથે જે માઠી ગ્રહદશા બેઠી હતી તેમાંથી સિંહપથને બચાવવા એ જતો હતો. યુસી જે આવે વખતે પોતાના પિતાના સહાયકને પડખે ઊભી ન રહે તો પછી એની વિદ્યા, કળા, કૂશળતા કયે દિવસે કામે આવવાની હતી ? જરાય સંકેચ રાખ્યા વિના ધુસીએ કહી દીધું: “સેનાનાયક તરિકે હું જ કૃષકસેના સાથે જઈશ.”
કૃષકરાજે ઘુસીના પ્રસ્તાવ સામે વાંધે ન લીધો. એ ઘુસીના સંસ્કાર, શિક્ષણ તથા કૌશલ્યથી પરિચિત હતો. પિતાનું વૈર પ્રકારાંતરે પણ જે પુત્રી લઈ શકતી હોય, વધુ કંઈ નહીં, થોડે ઘણો સહકાર આપી શક્તી હોય, તે પણ ધુસી જેવી કાબેલ કન્યાને માટે એ ઉચિત જ છે એમ એને લાગ્યું.
ખારવેલની સાથે જ કૂચ કરતી ઘુસી વિજિરની રાજધાનીસિંહપથ પાસે આવી પહોંચી. સિંહપથને રાજવી દીત્તમ (ડેમેટ્રીઅસ) ખારવેલની સવારીના સમાચાર જાણી ચૂકયો હતો. પગલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com