________________
[ ૮૮ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
પગલે વિજયનાદ ગજવતા ખારવેલ સાથે યુદ્ધમાં ઉતરવા એ તૈયાર નહેાતા. દીત્તમે યુદ્ધને બન્ને સધીની વિષ્ટ ચલાવી. ખારવેલને પણ એટલું જ જોઇતુ` હતુ`. દ્વીત્તમ પેાતે ખારવેલનું સ્વાગત કરવા સામે આવ્યું. ભારે સન્માન સાથે ખારવેલને એ પેાતાના મહેલમાં લઇ ગયેા.
દીત્તમ દગાખાર છે. એ વાતને જેટલેા ઘુસીને અનુભવ હતા તેટલે ખારવેલના સૈન્યમાં, ખીજા કોઇને ન હતા. સિંહપથના મહેલમાં દ્વીત્તમ જ સીના પિતા-માતા સાથે ગે! ખેલ્યેા હતેા, એ એ હકીકતને ઘણા વર્ષો થયા છતાં, ધુસી ભૂલી શકી ન હતી. આજે એ જ ટ્વીત્તમ ખારવેલની સાથે એવી મૂડી રમત નહીં રમે એની શી ખાત્રી ?
સિંહપથના રાજમહેલમાં પગ મૂકતાં જ સીએ ખારવેલના એક અંગરક્ષક તિરકેની બધી જવાબદારી કાઇ ન જાણે તેમ પેાતાને માથે લઇ લીધી. પેાતાની સાથે સૈન્યના જે માણસા હતાં તેમાંના કેટલાક ખાસ વિશ્વાસુએને પણ એણે સાવચેત બનાવી દીધા. દિવસ આખા શાંતિ અને આનંદમાં પસાર થયે. કલિંગના અને ખીજા મિત્ર!ના સૈનિકા પણ નિશ્ચિતપણે આરામ તથા આનંદ ભાગવતા હતા. એક માત્ર સી, મહારાજા ખારવેલને લગીરે શા ન આવે એવી રીતે એની ચેક કરતી ઉદ્વિગ્ન જેવી કરતી હતી.
મધ્ય રાત્રિએ જ્યારે આખા ચે સમુદાય નિદ્રાના ધેનમાં પડ્યો હતેા તે વખતે સીએ, કેટલાક માણસેાને છુપે પગલે ખારવેલના નિદ્રાભવન તરફ આવતા જોયા. દીત્તમના જ મેાકલેલા એ માણસે હાવા જોઇએ એ વિષેસીને કઇ સંદેહ ન રહ્યો. ખારવેલને જગાડવા કે એકલે પડે આ મારાએની સાથે લડી લેવું એવી દ્વિધામાં સપડાયેલી ધુસીએ મહેલની ખીજી દિશામાંથી આગના ભડકા ઊઠતા નીહાળ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com