________________
યુદ્ધવીર, ધર્મવીર ભિખ્ખરાજ
[ ૮૭ ]
“પ્રપૂજક હતું. તેણે બ્રાહ્મણને પુષ્કળ અહિથી સંતળ્યા હતા. “હેમાદ્રિના દાનખંડમાં પાંચમા અધ્યાયમાં સોનાના કલ્પવૃક્ષનું “જે દાન કર્યું છે તે પણ તેણે આપ્યું હતું. કલિંગ-નગરીને પાણી “પૂરું પાડવા તેણે નહેર ખોદાવી હતી. પુરવાસીની સગવડ સારૂ “શીતલસર નામે તળાવ હતું તેની ચારે કેર તેણે પાળ બંધાવી “હતી અને પ્રજાના સુખને માટે જાહેર બાગ પણ કરાવ્યો હતે. “નંદરાજાના બંધાવેલા, ત્રણ વરસ પાણી પહોંચે, એવા નંદસરની
પાળમાં ઝાંપાવાળા ગરનાળાં મૂકી તેણે તેને ખેતીના કામમાં “વપરાતું કર્યું હતું. તેની ઉદારતા અને હિતબુદ્ધિને લાભ એકલા “રાજનગરને જ નહીં, સારા કલિંગ દેશને તેણે અનેક રીતે આપ્યો “હ. તેના રક્ષણ નીચે વસતી પ્રજા સ્વચક્ર અને પરચકના “ભયથી રહિત હતી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com