________________
ચુવીર, ધર્મવીર ભિખ્ખુરાજ
[a]
પાટલીપુત્રની પાસે ગંગા નદીમાં ડૅચેાક સ્નાન કરાવ્યું હતું તે પછી ખીજી વાર કાઇ કારણસર ખારવેલે મગધ ઉપર ખીજું આક્રમણ કર્યાની હકીકત કાઇ કાઇ સ`શેાધકે કહી છે, પણ એનુ કંઇ ખાસ પરિણામ આવ્યું હાય એમ નથી જણાતું. બીજી વાર આક્રમણ કર્યું હોય તે આ ત્રીજી વારના આક્રમણમાં ખારવેલે પુષ્યમિત્રને જિંદગીભર ન ભૂલાય એવી શીકત આપી.
આ છેલ્લા યુદ્ધમાં પુષ્યમિત્ર કલિંગ–સેનાના હાથમાં અદિવાન અનેલે। હાવા જોઇએ. ‘મળધં ચ રાગનું વહુ ટિલાસિત્તા પાયે વાવયત્તિ' -મગધના રાજાને સખ્ત શીક્ષા કરીને ખારવેલે પોતાના પગ પાસે નમાવ્યે. શિલાલિપિમાં જ એવા સ્પષ્ટ અહેવાલ મળે છે.
આ છેલ્લી સવારીમાં મગધની પ્રજાને ભારે ત્રાસ થયા હશે. ધણું કરીને એ ત્રાસ શારીરિક કે આર્થિક હોવાને બદલે માનસિક જ હાવા જોઈએ. ખારવેલના સૈનિકાએ જો પાટલીપુત્રને લૂટયું હત તા એ હકીકતના ઉલ્લેખ, હાથીગુકાવાળા શિલાલેખમાં જરૂર મળત. મગધની રૈયત ભયભીત બની હતી એ વાત એમાં છુપાવવામાં નથી આવી. પણુ મગધની રાજધાનીને આ પહેલવહેલે પરાજય હતા એ હકીકત તરફ્ લક્ષ આપતાં એ ત્રાસ પણ સમજી શકાય છે. સંભવ છે કે પુષ્યમિત્રના રાજભડાર લૂટાયા હાય અને એમાંથી ખારવેલને યુદ્ધના ખર્ચના ઘણાખરા બન્ને મળી ગયા હોય. કલિંગના જૂના વૈરને સંભારી ખારવેલે મગધના નિર્દોષ શહેરીએ ઉપર જાલમ કર્યાં હોત તેા, અશેાકની જેમ ખારવેલે પણ પેાતાની શીલાલિપિમાં એને પરાક્રમનું રૂપ આપી તેનું છટાદાર વણૅન કર્યું હોત.
મગધ–વિજયના એક ચિરસ્મરણીય સ્મારક તરિકે કલિંગસમ્રાટે પાટલીપુત્રમાંથી એક જિનમૂત્તિ ઉપાડી જવાનું પસંદ કર્યું.
}
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com