________________
[ ૮૦ ]
કલિંગનુ યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ
પાટલીપુત્ર ઉપરના આ વિજય પ્રસ ંગે, એને પેાતાના પુરાણા કૅલિ ગનાં દુઃખ-દર્દ યાદ આવ્યાં હોય અને પાટલીપુત્રના પાદરેથી જ પાછા વળવાની એને સ્વયંસ્ફુરણા જાગી હાય.
પછી એ વરસ જેટલા વખતમાં ખારવેલે, આખાયે ઉત્તરાપથની ધરતીને ધ્રુજાવી દેવાની તૈયારી કરી વાળા. મગધ ઉપર કલિ‘ગને વિજયધ્વજ ફરકાવવામાં એને કંઈ વધુ પુરૂષાર્થ કરવેશ પડે એમ ન્હાતુ. એટલે મગધના વારા આ વખતે એણે છેલ્લા રાખ્યા. કિલ`ગમાંથી જ ઉત્તર તરફ—પંજાબ આદિ દેશેા જીતવા એણે મંગળ મુક્તે કૂચ આદરી.
છેટાનાગપુરને માર્ગ આ વખતે ખારવેલે પસંદ ન કર્યાં. એને બદલે મહાનદીને કીનારે કીનારે ઉત્તર-પશ્ચિમ તરફ પ્રયાણુ કર્યું”. ઉત્તર–પશ્ચિમના સીમાન્ત રાજ્યે ઉપર એણે અણુધાર્યાં હૂમલા કર્યાં. આશ્ચર્યની વાત એ છે કે ખારવેલ સામે લડી લેવા જેટલી હિમ્મત ઉત્તરાપથના કાઈ રાજવીએ બતાવી હેાય એવા કેાઇ ઉલ્લેખ નથી મળતા. વિજય ઉપર વિજય મેળવતા ખારવેલ, એક ચક્રવર્તીને છાજે એવા ગૌરવ સાથે સમરત ઉતરાપથ ઉપર ઘુમી વળ્યા. પત ઉપરથી જોસબંધ ધસી આવતા પુરની જેમ ખારવેલ આખરે મગધ ઉપર આક્રમણ કરે છે.
પુષ્યમિત્ર આ વખતે સપડાઇ જાય છે. નાસવાની અનુકુળતા એને મળી શકતી નથી. ખારવેલનાં હિતદળે પાટલીપુત્રને ચેાતતરફથી ઘેરી લીધું હતું.
પ્રાચીન ભારતીય ઇતિહાસમાં મગધ–સામ્રાજ્યની એ પહેલી હાર હતી. અજેય ગણાતું મગધ-સામ્રાજય આજે પહેલીવાર રીત સરના પરાભવ પામ્યું. એકવાર કલિંગ-સમ્રાટે પેાતાના હાથીઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com