________________
*
गुजरातना ऐतिहासिक लेख
૮ ગાવિંદ ૩, પૃથ્વીવલ્લભ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૯ શવે, અમાધવર્ષે,
૬ ધ્રુવ ૩. ધારાવર્ષ, નિરૂપમ.
૭ ધ્રુવ ૧.
અનિર્દિષ્ટ
ખળવા ખાર
૧ ઇંદ્ર ૨.
।
૩ ૨-( શક ૭૩૪)
1
२
–ગુજરાતશાખા.
3
* ૩,
અમાધવર્ષ,
૪ વર્
નિરૂપમ
૫ કાલવર્ષ,
શુભતુંગ.
ગાવિદ
મુખ્ય અથવા દક્ષિણુ વંશની એ ઉપયેગી હકીકત આપણે જાણી શકીએ છીએ. એક તા, કૃષ્ણ ૧ લાએ શુભતુંગ ખરૂદ ધારણ કરેલું જણુાય છે, અને ‘રાજાધિરાજ મહારાજા ' ના ઈલ્કાબ તેણે એક કાઈ રાહુખ્ય અગર રાહુમ્પ ઉપર મેળવેલા વિજયા ઉપરથી ધારણુ . હતા.
>
આ બન્ને ખાખતા કાવીનાં દાનપત્રમાં પણ જણાવી હતી. પરંતુ તેને લગતા ૧૩ અને ૧૫ Àાકા ભૂંસાઈ ગયા હૈાવાથી તે સમજી શકાયા. નહેાતા. આ રાહય કાણુ હતા તે હી શકાતું નથી. આવું નામ કૃત મેવાડના રાજાએના લિસ્ટમાં મળી આવે છે. ઇ. સ. ૧૨૦૦લગભગ રાજ્ય કરતા એક રહુપ પ્રોફેસર એચ. એચ. વિલ્સન ખતાવે છે. અલબત્ત એ માણસ કૃષ્ણ ૧ લાના શત્રુ હેાઈ શકે નહીં. બીજું, ગેવિંદ ૩ જાનેા પુત્ર જેને અમેાધવ કહેવામાં આવે છે તેનું ખરૂં નામ આપણે પહેલી જ વાર સાંભળીએ છીએ. ( મ્લેા. ૨૩, ૨૪ ) અને તે શર્વ હતું. ગાવિંદ ૩ જાને તેના અનુજના સ્વામિન્ ' કહીને ઇંદ્ર ૨જા અને તેના અનુગામીએની પરતંત્ર સ્થિતિ આપા દાનપત્રમાં ચેખ્ખી રીતે જણાવી આપી છે. એક બીજી ઉપયાગી હકીકત એ છે કે, આ દાનપત્રમાં ગેવિંદ ૪ થાનું, જે ઈંદ્ર ૨ જાના ખીજો પુત્ર હતા અને જે કાવીનાં પતરાં જણાવે છે તે મુજબ તેના બંધુ કેકે અથવા કર જાની પછી ગાદીએ આવ્યા હતા, તેનું નામ આપ્યું નથી. આપણા દાનપત્રમાં કક્કે ૨ જાની પછી તરતજ વર્ણવેલા * ૩ જાના ગેરવિંદ ૪ થા કાકે હાવાથી, એ વધારે સંભવિત છે કે કક્સ ૨ જો તેના પુત્રને સગીર છેાડીને મરણ પામ્યા. હાવા જોઈએ અને ગેવિંદ ૪ થાએ પેાતાના ભત્રિજાને કાયદેસર વારસેા છીનવી લીધે હાવા જોઈએ. ક ૩ જાના પ્રપૌત્રે જાહેર કરેલાં એક દાનપત્રમાં ગુજરાત રાઠોડાનાં લીસ્ટમાંથી એનું નામ ઈરાદાપૂર્વક અને રાજ્ય કેહની શિક્ષા તરીકે આપવામાં આવ્યું નહીં હૈાય. ગુજરાતના અત્યાર સુધી ન જાણવામાં આવેલા ચાર રાઠોડ
www.umaragyanbhandar,com