________________ 2. આસ્તિકની વાણી 1. શું ઈશ્વર વિષે સંપૂર્ણ જ્ઞાન મળી શકે છે? 2. કુદરતમાં અમુક અચૂક નિયમ છે તે પરથી શી શિખામણ મળે છે? . ચેતના પરથી કર્યું અનુમાન કરી શકાય છે? 4 ભૌતિક પ્રદેશમાં જે કારણ અને પરિણામને અનુભવ થાય છે તે પરથી કર્યું અનુમાન થઈ શકે છે? 5. પ્રથમ કારણ હોય છે તે કેવું હોય? 6 અણુ અનાદિ શ્રેય તો તેનું પરિણામ શું આવે? આપણે કોને સ્વયંભૂ કહી શકીએ? 7. અણુને વિભાજિત કરવાથી જડવાદ પર શી અસર થઇ છે? 8. દરેક વિચારનું મૂળ હેાય છે એ નિવેદન પર ચર્ચા કરો. 9. ઈશ્વર ન હોય તે માણસથી વિચાર ન થઈ શકે એ મુદાનું સમર્થન 10. ધર્મ સાથે લાગણીને સંબંધ દર્શાવે. 11. સત્ય, સુંદરતા અને ભલાઈ પરથી કર્યું અનુમાન થઈ શકે છે? 12. ધર્મ સાથે ઇચ્છાશક્તિને શો સંબંધ છે? 13. કુદરત જાણે એક વ્યક્તિ હોય એવી રીતે તેને વિષે બોલવાની જે ટેવ પડી છે તેને ખુલાસો કરે. 14. વિશ્વમાં ઇરાદે દશ્યમાન થાય છે એ પરથી શું સમજવું ? 15, નીતિ અને પ્રેરકબુદ્ધિનો પરસ્પર સંબંધ બતાવે, 16. વિશ્વાસ અને પ્રેરકબુદ્ધિને પરસ્પર સંબંધ બતાવો. 17. ઈશ્વર વિષેની માન્યતા સાથે પ્રેર બુદ્ધિને શો સંબંધ છે? 18. પ્રેરકબુદ્ધિના અધિકાર વિષે ચર્ચા કરો.. 19. પ્રેરકબુદ્ધિ અને ઈચ્છાને સંબંધ દર્શાવે. 20. ઈરાદા વિષે પ્રેરકબુદ્ધિ કેવી સાક્ષી આપે છે? 21. બેન્ચન્ડ રરસલના મત વિષે ચર્ચા કરે. 22. પ્રેરકબુદ્ધિ ઉત્ક્રાંતિનું પરિણામ છે એ દલીલનું ખંડન કરે. 23. સદાચાર અને દુરાચારને બદલો તેમના પિતામાં જ રહે છે એ - વિષે ચર્ચા કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com