________________
પરિશિષ્ટ ૧
શુક્લ સમય - શુક્લ એટલે શુધ્ધ. જે સમયમાં સહજપદ - આત્માનાં શુદ્ધ સ્વરૂપ સાથેની
જીવ આત્મશુદ્ધિ વધારે છે તે શુક્લસમય એકતા. કહેવાય છે.
સંવેગપ્રેરિત નિર્વેદ - મોક્ષમાં જવાની તીવ્ર ઇચ્છાના શુન્યભાવ - મનની કે જીવની વિચારરહિત અનુસંધાનમાં અનુભવાતી સંસારની શાતા દશા.
ભોગવવાની અનિચ્છા અથવા નિસ્પૃહતા. શ્રમણપણું - સત્ય શ્રમ કરી આત્માનાં શુધ્ધ સાત્ત્વિક વૃત્તિ - જીવનાં ગુણો વર્ધમાન થાય, સત્ત્વ સ્વરૂપને પ્રગટ કરવાનું કાર્ય.
વધે તેવા પ્રકારના ભાવો.
સાથ, અરૂપી - પ્રભુ તરફથી મળતો સૂમ સ્પંદન, અરૂપી - સ્પંદન એટલે કંપન. અરૂપી
સથવારો. એટલે સૂક્ષ્મ. અરૂપી સ્પંદન એટલે આત્માના અતિ અતિ સૂક્ષ્મ ભાવો.
સાથ, કેવળ પ્રભુનો - બાહ્યથી કેવળ પ્રભુ તરફથી
જીવને મળતો સાથ. અંદરમાં કેવળીગમ્ય સ્યાદ્વાદ શૈલી - અનેકાંતવાદ જુઓ
પ્રદેશો તરફથી અશુધ્ધ પ્રદેશોને શુદ્ધ થવા સક્રિયપણું, કેવળીગમ્ય પ્રદેશોનું- કેવળીગમ્યપ્રદેશો,
મળતો સથવારો. સક્રિય જુઓ
સાથ, પ્રત્યક્ષ- ગુરુ કે સત્પરુષનો તેમની
વિદ્યમાનતા સાથેનો સાથ. સપુરુષપણું - શુક્લધ્યાનની પંદર મિનિટે જીવ
પહોંચે ત્યારે તેને સત્પરુષની પદવી પ્રાપ્ત સાથ, પરમ - ઉત્તમ પ્રકારનો સથવારો. થાય છે. આ દશાએ જે ગુણો ખીલવા જોઇએ,
સાથ, પરોક્ષ – ગુરુ કે પુરુષની અવિદ્યમાનતાના જે ભાવસભર બનવું જોઈએ તથા જેવું ચારિત્ર
સંજોગમાં તેમનાં વચનો કે કલ્યાણનાં પરમાણુ ખીલવું જોઈએ તે સર્વ સત્પરુષમાં પ્રગટે ત્યારે
દ્વારા મળતો સાથ. તેનું સપુરુષપણું અનુભવાય છે.
સાથ, સપુરુષનો - સપુરુષની દશાએ પહોંચેલા સનાતનપણું, ધર્મનું - ધર્મનું સનાતનપણું એટલે
આત્મા તરફથી પ્રત્યક્ષ કે કલ્યાણભાવ દ્વારા તેનું કાયમનું ટકવાપણું.
મળતો આત્મવિકાસ કરવા માટેનો પરોક્ષ સમાધિ - આત્માની અમુક અપેક્ષાથી અકંપિત
સહકાર. સહજ સ્થિતિ.
સાધકતા - સાધના કરવાની વૃત્તિ.
સમાધિ, બ્રહ્મરસ - આત્મસ્વરૂપમાં એકાગ્રતા સાધુસાધ્વીકવચ - સાધુસાધ્વીજીનાં કલ્યાણનાં સાથેનો સમભાવ.
પરમાણુથી ઉત્પન્ન થતું આજ્ઞાકવચ.
૩૨૩