________________
કેવળી પ્રભુનો સાથ
નથી. એક અંશે પણ ઘાતકર્મ તેમને ચીટકી શમ, સાધુસાધ્વીનો - અન્ય પરમેષ્ટિના શમનો શકતાં નથી, તે તેમના આત્માની શમનો આધાર લઈ, પોતાના વિકાસની અંતરાયો પુરુષાર્થ છે.
તોડી સાધુસાધ્વી પોતાના શમ (કષાય રહિત શમ, ઉપાધ્યાયજીનો - ઉપાધ્યાયજીમાં પોતાના
સ્થિતિ)ને વિકસાવે છે. અને તેમાં પોતાના
કલ્યાણભાવને ઉમેરી ક્ષેપક શ્રેણિની તૈયારી કરે ગુરુના રાગ કરતાં ધર્મની પ્રભાવના તથા પ્રરૂપણા કરવાનો રાગ વિશેષ હોય છે. આ
છે; અને કરાવે છે. ભાવને લીધે “ધર્મનો માર્ગ સહુ જીવો પામો શમ, સિદ્ધપ્રભુનો - સિદ્ધપ્રભુ પંચાસ્તિકાયની તથા તેમાં ક્ષતિ ન રહે એવી ભાવનાને સમર્થ બાધાથી પર બની દરેક સમયે પોતાનાં કરનાર આચાર્યો પાસેથી અભિસંધિજ વીર્યનું સ્વરૂપની વેદકતા તથા પરમ વીતરાગતાનો દાન માગે છે, કે જેથી પોતાના ગુરુની ક્ષતિ અનુભવ કરે છે તે તેમનો સમનો પોતાથી બોધાતા માર્ગમાંથી નીકળી જાય. પુરુષાર્થ છે. આવા કર્તાપણાના ભાવને લીધે જે અભિસંધિજ
શાંત દશા - કષાયરહિત સ્થિતિ. વીર્ય તેઓ સર્વ આચાર્ય પાસેથી મેળવે તેને આકાર અને સ્થિરતા આપવા તેઓ પોતાનું શાંતસ્વરૂપ - આત્માનું કષાય વગરનું રૂપ. અનભિસંધિજ વીર્ય ઉમેરે છે. આ થકી સર્વ શુદ્ધનય - નિશ્ચયનય - નિશ્ચયની અપેક્ષા. ઉપાધ્યાયજી થકી એકસરખો માર્ગ જ બોધાય છે, જેથી મુમુક્ષુને શ્રમ કરવા માટેનું માધ્યમ
શુદ્ધિ, અરૂપી – પૂર્ણ શુદ્ધિ. સમાન જ રહે. આ છે ઉપાધ્યાયજી નો સમનો શુક્લબંધ, પૂર્ણ આજ્ઞાનો - જ્યારે અશુદ્ધ પ્રદેશોનું પુરુષાર્થ.
આજ્ઞાધીનપણું કેવળીગમ્ય પ્રદેશોની સહાયથી શમ, ગણધર / આચાર્યનો - ગણધર પ્રભુ તેમના
એવી પ્રગતિ પામે છે કે પૂર્ણ આજ્ઞાધીનપણામાં બોધ દ્વારા શબ્દદેહની સાથે સાથે ચારિત્રદેહ
તેની શુદ્ધિ તથા તીક્ષ્ણતા એટલાં જ રહે છે
અગર તો વધે છે, એટલે કે પૂર્વની આજ્ઞાધીન રૂપ ચેતનત્વ પણ ગુપ્ત માધ્યમથી આચાર્યને બોધતા હોય છે, જેનો આધાર લઈ આચાર્ય
સ્થિતિમાં જરા પણ અલ્પતા થતી નથી, બલ્ક પણ પોતાનાં ચારિત્રપાલનની શુદ્ધિ વધારી,
વૃદ્ધિ થતી જાય છે, તે દશાને ‘પૂર્ણ આશાનો ઉપયોગની શુદ્ધિ તથા તીક્ષ્ણતા વધારતા જાય
શુક્લબંધ' કહેવાય છે. છે. પરિણામે ઉપાધ્યાય તથા સાધુસાધ્વીરૂપ શુક્લતા, પુરુષાર્થની - પુરુષાર્થની શુક્લતા એટલે એમના શિષ્યગણ એ બોધને યથાર્થ રીતે પૂર્વે કર્યો હોય તેટલો જ આત્મશુદ્ધિ મેળવવા ચેતનમય કરી શકે. આ છે ગણધર તથા માટેનો પુરુષાર્થ રહેવો, તે વધે પણ ક્યારેય આચાર્યનો શમ ગુણ.
ઘટે નહિ કે મંદ થાય નહિ.
૩૨૨