________________
आयरियपादा पुण अप्पसन्ना, अदोहियासायण नत्थि मुकरवो। तम्हा अणाबहिसुद्दाभिकरवी,
गुरुप्पसायामिमुद्दो रमिज्जा ।। આચાર્યદેવની આજ્ઞાની જે વિરુદ્ધ વર્ત, ગુરુદેવને અપ્રસન્ન રાખે છે, તે અબોધિ – અજ્ઞાનને પામે છે, તેનો કદી મોક્ષ થતો નથી, તેટલા માટે અબાધિત એવા મોક્ષના સુખાભિલાષીએ ગુરુકૃપા મેળવવામાં આનંદ માનવો.
– દશવૈકાલિક સૂત્ર અધ્યયન ૯, ગાથા ૧૦.