________________
તરત જ ક્ષમા માગી. મને પ્રભુએ કહ્યું કાગળ લે અને લખાવું તેમ લખવા લાગ. બાજુમાં પડેલો એક કાગળ લઈ તેમની આજ્ઞાનુસાર લખવા માંડયું.
તેમણે મને લખાવ્યું –
“જગતનું સ્વરૂપ સમજવું આત્મા પામવા માટે ઉપકારી છે. તીર્થંકર ભગવાને કહેલું આ વચન યથાર્થ છે.
પ્રાક્કથન
ભગવાન ભક્તની ઉપરવટ જઈને પણ એના પરચા પૂરે છે, એ વચન યથાર્થ છે, ભગવાન પણ ઓછો અપલક્ષણો નથી - આ વચન સત્ય છે.
ભગવાન આપણને જેવા બુધ્ધ બનાવવા ઇચ્છે છે, તેવા આપણે બનવા માંડયા છીએ - આ વચન સત્ય છે. ઉલ્લાસ વધવા માટેનું પ્રમાણ છે, આ તો બહુ ઉલ્લાસનો દિવસ છે.
બધાય ભગત થઈ જાય તો કેવું સારું?
ઠગત કોને ગમે ? જગતને શું કરીશું? તેની તુષમાનતાને શું કરીશું? તુષમાનતા સત્પુરુષની ઇચ્છો.
હવે (દર્શન) તદ્ન સમીપ છે. - એ વચન સત્ય છે.
એમ જ છે - એ પણ સત્ય છે.
પુણ્યાનુબંધી પુણ્ય છે - એ પણ સત્ય છે.
આજ્ઞા થઈ - એ પણ સત્ય છે.
વંદન કર્યા - એ પણ સત્ય છે.
જ્ઞાન થયું - એ પણ સત્ય છે.
(પ્રતીતિ) આપી છે - તે પણ સત્ય છે.
કંઈ સમજાય છે? સત્ય સમજાય તો આનંદ પામો.
ન સમજાય તો પૂછો. ભગવાને બતાવી દીધું છે.
xix