________________
: આમાં સહુથી ચિંતાજનક બાબત એ સમૂહમાધ્યમો દ્વારા ક ની ભાવના પર નારીના અવૈદ્ય સંબંધોની પ્રસ્તુતિથી થઈ - ટેકો કુઠારાઘાત છે. માતાના જીવનમાં સમર્પણ સાકાર થાય છે. - સિવાય બીજું બધું હોય, તો પણ તે માતા ન રહે. પ્રેમ કરવો કે
એ માનો ઈજારો છે. સમર્પણ એ એની ક્રિયા છે અને શીતળ-સાંત્વના
એ પરિણામ છે. માની હૂંફ માનવનું સર્જન કરે છે. ભારતીય * સુનિનું મૂળ માતા છે અને જો એ મૂળનો ધ્વંશ થશે તો આપણી
૨ ટુવા , જીવનના લાગણીમય સંબંધો, પરમાર્થ, ઔદાર્ય. ૮ અધ્યા અને સમર્પણવૃત્તિ સઘળું નષ્ટ થઈ જશે. આવે સમયે તક છે. રચનાં વિવિધ સ્વરૂપોની ઓળખ આપતું આ પુસ્તક વાચકના - દર ઉત્કૃષ્ટ ભાવના જગાડશે. : - આ પુસ્તકમાં કેટલીક જીવનોપયોગી વાતો પણ લેખકે ગુંથી
છે. આદર્શ માતા-પિતાનું ઉપનિષદ અને પ્રસન્ન ગૃહજીવનના કે કેટલાક પાકો પણ આપ્યા છે. - સ હમાધ્યમોના પૂરમાં ટેક્નોલૉજી પર સવાર થઈને દોડી - રહે માસને એની ભીતરમાં રહેલા “સાચા માણસ'ને સ્પર્શવાનું
- આ કૃતિ આપે છે. આવી વિચારધારાને પ્રવાહી, દેષ્ટાંતસભર - કીકી આલેખવા માટે લેખકને હાર્દિક અભિનંદન આપું છું. ૧૯-૧-૨૦૦૯
- કુમારપાળ દેસાઈ