________________
બોધપાઠ-૯
0
મૈત્રી-૨
0
9099 9999999 0 0 0 0 0 0
0
પરમકૃપાળું શ્રીમદ્ રાજચંદ્રજીને સાયલાનાં પ્રહસ્થ સૌભાગભાઈ પ્રત્યે અદૂભુત સખાભાવ હતો. તેઓશ્રીનાં પરિચયમાં આવેલા ઘણાં મુમુક્ષુઓ પૈકી શ્રી સૌભાગ પ્રત્યે કેવળ સખાભાવથી રહ્યા. જીવનકાળમાં સૌથી વધુ દિવસો શ્રી સૌભાગ સાથે સમાગમ કર્યો. સૌથી વધુ પત્રો તેમને લખ્યા (લગભગ ૨૫૦૩CO). શ્રી સૌભાગ પણ કંઈક અંશે સુદામા જેવી દશામાં હતા. આર્થિક કઠણાઈ પારાવાર હતી, તેને લીધે ક્યારેક અકળાઈ જતા. શ્રીમદ્જી સાધનસંપન્ન હતા. સહાય પણ કરી શકે તેમ હતાં. પરંતુ શ્રી સૌભાગનું મુખ્ય લક્ષ મુક્તિ-મોક્ષનું છે. તે જાણમાં હતું, જેથી તે ભણી તેમને વાળવા, પ્રેરવા, પૂર્ણ જાગૃતપણે સહાય કરતા જ રહ્યા. આર્થિક વિટંબણાને ગૌણ કરી પરમાર્થ સિદ્ધ કરવાનો બોધ આપતા રહ્યા. ભલે સૌભાગભાઈ શ્રીમદ્જીને ઉપકારી, તારણહાર અને પરમાત્મા સમાન માનતા. પરંતુ શ્રીમદ્જીને તો કેવળ સખાભાવ જ રહ્યો. શ્રીમદ્જી પાસે જે આત્મિક વૈભવ હતો તે પોતાનાં પ્રિય સખા
ની&િઇટને પ્રશાબીજ • 36 base