________________
બોધપાઠ-૧૦૪
છે.
મંત્ર ત્રય-૧
)
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવના ભક્ત સમુદાયમાં ત્રણ મંત્રનું આરાધન કરવામાં આવે છે તે નીચે મુજબ છે :
“સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.” “આતમભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે.”
પરમગુરુ નિગ્રંથ સર્વશદેવ.”
દરેક ધર્મ-જાતમાં કોઈ એક મંત્ર ઉપર શ્રદ્ધા કરાવીને અનુયાયીઓને બળવાન આલંબન આપવાની પ્રથા ઘણાં કાળથી હોય તેમ જણાય છે. મંત્ર એટલે મનને નિયંત્રણમાં રાખવાનું સાધન. શ્રીમદ્જી લખે છે કે બધું મનને લઈને છે. જગતનાં શુભાશુભ વહેવારો, ઘટનાઓ વગેરેનું ઉદ્દભવ સ્થાન મન છે. મન ચંચળ છે, સમયે સમયે મનમાં નવા ભાવ-ઇચ્છાઓ થતી રહે છે, અને ઇચ્છાઓ અનંત છે જેથી તૃપ્ત થતી નથી. પરિણામે જીવાત્મા
ની&િઇટને પ્રશાબીજ 288 base