________________
“આતમભાવના ભાવતા, જીવ લહે કેવળજ્ઞાન રે.’’
આ વચન આ વર્ષમાં મુનિશ્રીને – પ્રભુશ્રીને લખી આપેલું છે. તેનો વિસ્તારથી વિચાર અગાઉ લખાઈ ગયો છે જેથી તેની પુનરૂક્તિ ન કરતા એટલું જ વિચારમાં આવે છે કે અન્યભાવથી જીવે નિવૃત્ત થઈને આત્મભાવમાં નિરંતર રહેવાનો પુરુષાર્થ કરતા રહેવાથી કેવળજ્ઞાન આ કાળમાં પણ પ્રગટે તેવું છે જ છે.
8488 પ્રશાબીજ + 218/4CKGK: ®