________________
આગળ જતા આયુષ્યનાં છેવટનાં વર્ષોમાં પોતે જ આ મોક્ષમાળાનાં પાઠો અંગે વ્યક્ત કરેલું કે “અમે આ પાઠ માપી-માપી લખ્યા છે, તેમાં કંઈજ ફેરફાર કરવા જેવું નથી.”
જ્ઞાની, સત્પુરુષોનું માપ વયથી જણાતું નથી, તેમની જ્ઞાન દશાની ઉત્કૃષ્ટ પરિપક્વતા ઉપરથી સમજાય છે, એ વાત સહેજે સમજવામાં આવે છે.
Laath Meuolet • 188 B&SAXA: