________________
બોધપાઠ-૭૨
() શ્રીમદજીની અલૌકિક ગીત-ગાથાઓ-૨ (6)
9099999999999999999
શ્રીમદ્જીએ પોતાના વર્તમાન જીવનનો વૃતાંત એક કાવ્ય “ધન્ય રે દિવસ આ અહો”માં દર્શાવ્યો છે, જેમાં સાતમા વર્ષે જાતિસ્મરણજ્ઞાનની પ્રાપ્તિ, અઢારમાં વર્ષે અભુત વૈરાગ્ય દશા, ત્રેવીસમાં વર્ષમાં સમકિતની શુદ્ધતા, ચોવિસમાં વર્ષથી લગભગ પાંચ વર્ષ પૂર્વ કર્મનો કઠીન ઉદય રહેતા ભારે ઉપાધીનો યોગ અને એ પછીનાં જીવનનાં આખરી પાંચેક વર્ષમાં વધતો વૈરાગ્ય જોવા મળે છે. તે એક ગાથામાં વ્યક્ત થયું છે તે જોઈએ :
“આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે.” “અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે;
તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે.” કોઈ અપૂર્વ દશાનું વદન થઈ રહ્યું છે અને તે ભાવિદશા કેવી હશે
હાઇakી
પ્રજ્ઞાબીજ 180
& 9િ.