________________
બોધપાઠ-૬૬
0 સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧૪ o ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦=
૦૦=૦૦=૦=૦
આત્માર્થી શિષ્યને ગુરુગમે કરી જીવનું કર્તાપણું સમજાય છે પરંતુ ભોક્તાપણું સમજાતું નથી જેથી પ્રશ્ન કરે છે તે વાત ગાથા ૭૯-૮૦-૮૧માં દર્શાવી છે :
“જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય ?”
- ગાથા ૭૯ શિષ્યનો પ્રશ્ન તાર્કિક છે. જીવ કર્મનો કર્યા હોય તો પણ કર્મ તો જડ છે – મૂઢ છે તે જે-તે જીવને વળગે તેવી સમજ તો તેને છે નહીં અને આમ છે તો પછી જે કર્મ જીવને વળગતા નથી તે ભોગવવાનો પ્રશ્ન જ નથી રહેતો. શ્રીગુરુ આ શંકાનું નિરસન કરતાં કહે છે
“ભાવ કર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવ વીર્યની ફુરણાં, ગ્રહણ કરે જડ ધૂપ.”
– ગાથા ૮૨ ની&િઇટને પ્રશાબીજ •11 best