SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ બોધપાઠ-૬૬ 0 સિદ્ધિ-આત્મસિદ્ધિ-૧૪ o ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦= ૦૦=૦૦=૦=૦ આત્માર્થી શિષ્યને ગુરુગમે કરી જીવનું કર્તાપણું સમજાય છે પરંતુ ભોક્તાપણું સમજાતું નથી જેથી પ્રશ્ન કરે છે તે વાત ગાથા ૭૯-૮૦-૮૧માં દર્શાવી છે : “જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય ?” - ગાથા ૭૯ શિષ્યનો પ્રશ્ન તાર્કિક છે. જીવ કર્મનો કર્યા હોય તો પણ કર્મ તો જડ છે – મૂઢ છે તે જે-તે જીવને વળગે તેવી સમજ તો તેને છે નહીં અને આમ છે તો પછી જે કર્મ જીવને વળગતા નથી તે ભોગવવાનો પ્રશ્ન જ નથી રહેતો. શ્રીગુરુ આ શંકાનું નિરસન કરતાં કહે છે “ભાવ કર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવ વીર્યની ફુરણાં, ગ્રહણ કરે જડ ધૂપ.” – ગાથા ૮૨ ની&િઇટને પ્રશાબીજ •11 best
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy