________________
બોધપાઠ-૬ ૧
સિદ્ધિ-આત્મસિદ્ધિ-૯ છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પરમ કૃપાળુ શ્રીમદ્જીએ મતાર્થીનાં લક્ષણ અને દશા બતાવ્યા પછી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્માર્થીનાં લક્ષણો ગાથા - ૩૪ માં દર્શાવતા જણાવે
“આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય;
બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય.” જે જીવાત્મા મતાર્થીનાં લક્ષણો જાણીને તજે છે તે જીવાત્મા આત્માર્થી થવા માટે યોગ્યતા વાળો થાય છે. જે જીવ સાવધાન થયો છે. આત્મગુણો પ્રગટાવવાની ઇચ્છા થઈ છે તેને આત્માર્થી કહી શકાય. આવો જીવ સદ્દગુરુની શોધ માટે તત્પર થયો છે. ત્યારે સ્પષ્ટ વિચાર ધરાવે છે કે સદ્ગુરુ આત્મજ્ઞાની જ હોવા ઘટે, પછી તે બાહ્ય વેશે મુનિ હોય કે ન પણ હોય. જેને આત્મજ્ઞાન વર્તે છે તે ગુરુ જ કોઈને આત્મજ્ઞાન કરાવી શકે તે સહેજે સમજાય છે. બાકી જે કુળ-જાતિમાં જનમ્યો છે તે કુળપરંપરાનાં ગુરુ જો આત્મજ્ઞાની ન
ની&િઇટને પ્રશાબીજ •rs base