________________
બોધપાઠ-૨
0
ચિત્તશુદ્ધિ
છે
ನನನನನನನನನನನನನನನನನನನ
બોધપાઠ ૧માં ચિત્તશુદ્ધિ અર્થે મંગલાચરણ આલેખતા સ્વચિત્તમાં રહેલા અનેક દોષ લક્ષગત થયા. હું અને મનુષ્ય માનું છું, વળી મનુષ્યમાં પણ પોતાને તો શ્રેષ્ઠ માનવ માનું છું, પરંતુ દોષ દેખાવા લાગતા પ્રશ્ન ઉઠ્યો - “હું માનવ છું ?” કોઈ પણ પદાર્થ તેનાં લક્ષણ-ગુણથી ઓળખાય છે તે જોતા મારામાં માનવીય ગુણો છે ? આવો પ્રશ્ન ઉઠે છે અને નિષ્પક્ષપાત પણે જોતા ગુણો કરતા તો દોષ વધુ જણાયા ? અને સહેજે સ્મરણ થયું.”
હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ;
હું તો દોષ અનંતન, ભાજન છું કરુણાળ આમ સ્વગુણ જોવા જતા અનેક સ્વદોષ જોવામાં આવ્યા. માનવીય ગુણોમાં દયા, શાંતિ, ક્ષમાપવિત્રતા, સરળતા હોવા ઘટે છે. તે તો અતિ અલ્પ જણાય છે, તેનાં બદલે રાગ, દ્વેષ, આગ્રહ, અહંભાવ અને માન-મોટાઈ જેવા દોષો વધુ જોવામાં આવ્યા. વળી જો કોઈ પરપદાર્થ ગમી જાય તો પ્રાપ્ત કરવામાં વિવેક ચુકિને, કોઈ પણ ભોગે તે પ્રાપ્ત કરવાની ઝંખના જાગે
ઇAિZA પ્રશાબીજ •15 bookઇ8િ