________________
ભાવવા માટે અને તે વડે આત્મસિદ્ધિ કરવા માટે જીવે શું કરવું જરૂરી છે તે સહેજે સમજાય છે.
સંસાર પ્રત્યે અને સંસારી સંગ-પ્રસંગ પ્રત્યે રૂચિ ઘટાડતા જવાથી, ચિત્તમાંથી કલેશ ક્રમે કરી શાંત થાય છે, રાગ-દ્વેષ ક્ષીણ થાય છે. અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. આવા અનેક ગુણો પ્રગટે છે, પુષ્ટ બને છે અને વૈરાગ્યની દઢતા થતી રહે છે, જે થોડા કાળમાં મુક્તિનું કારણ પણ બને છે. આમ થવા માટે ધીરજ અને પ્રમાદરહિત થવાનું જરૂરી છે. સર્વશ્રેષ્ઠ ઉપાય તો સત્સંગમાં વાસ અને અસંગતતા ભણી લક્ષ રાખવાનું ખૂબ-ખૂબ જરૂરી છે તેમ લાગે
%e0%ઇ પ્રશાબીજ 108
ટિટિ9િ