SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ પરા દૃષ્ટિ કે ધમ સુથી ઘાતિ-પ્રભ્ર વિલય ને અાત્મ-ચંદ્રને પ્રકાશ “ વીર પણું તે આતમ ટાણે, જાણ્યુ' તુમચી વાગે રે; ધ્યાને નાણે શક્તિ પ્રમાણે, ધ્રુવ નિજ પદ પહિંચાણે રે. ”—શ્રી આનંદઘનજી. (૬૧૩) અને જેવું માહનીય ક્રમ ક્ષય પામે છે કે તત્ક્ષણ જ તેના અવશે—આથે રહેલા જ્ઞાનાવરણાદિ બાકીના ત્રણ ઘાતિ કમ ક્ષય પામે છે, અર્થાત્ કેવલજ્ઞાનાવરણ, કેવલદનાવરણુ, ને અંતરાય ક્રમ'ની ત્રિપુટીના સર્વનાશ થાય છે. આમ માહિરપુને જય થતાં આત્માને જયપટહ વાગી રહે છે, છત-નગારૂ વાગે છે, અને આત્મા કમ રિપુને જય કરનારા • જિન ' તરીકે, ‘ અરિહંત ’ તરીકે, ‘ વીર ’ તરીકે જગત્માં પ્રસિદ્ધ થાય છે. કેવલજ્ઞાન “ સહેજ ગુણ આગરેા, સ્વામી સુખ સાગા, જ્ઞાન વયરાગરા પ્રભુ સવાયે;; શુદ્ધતા એકતા તીક્ષ્ણતા ભાવથી, માહ રિપુ જીતી જયપડતુ વાયેા. ’’—શ્રી દેવચ`દ્રજી. વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે; 66 મિથ્યા મેહ તિમિર ભય ભાગું, જીત નગારૂં વાણું રે.”—શ્રી આનંદઘનજી. અને આમ આત્મ-ચંદ્રને આવરણ કરી રહેલ વાદળા જેવા ચાર ઘાતિકમ ર થાય છે, કે તત્ક્ષણ શુદ્ધ પ્રકૃતિસ્થિત ઝળહળ જ્યેાતિસ્વરૂપ આત્મા સ્વરવરૂપે પ્રગટ થાય છે. જેમ વાદળાનું આવરણ દૂર થતાં ચંદ્ર સ્વયં પૂર્ણસ્વરૂપે પ્રકાશે છે, તેમ ઘાતિ કરૂપ મેઘપટલ ટળતાં પરજ્યેાતિસ્વરૂપ આત્મ-ચંદ્ર, જનરાજ-ચંદ્ર સ્વયં પૂ કેવલજ્ઞાન સ્વરૂપે પ્રકાશે છે, શુદ્ધ સહજાત્મસ્વરૂપે ઝળહળે છે. “ ચાર ક્રમ ઘનઘાતિ તે વ્યચ્છેદ જ્યાં, ભવના બીજ તણેા આત્ય'તિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા દેષ્ટા સહુ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીય અનંત પ્રકાશ જો, અપૂર્વ અવસર. શ્રીમદ્ રાજચ’દ્રજી. ,, એટલા માટે જ કહે છે— क्षीणदोषोऽथ सर्वज्ञः सर्व लब्धिफलान्वितः । परं परार्थ संपाद्य ततो योगान्तमश्रुते ॥ १८५ ॥ વૃત્તિ:-ક્ષીળયોષઃ—ક્ષીણુ દોષ જેના સર્વજ્ઞો - સર્વજ્ઞ, નિરાવરણ જ્ઞાનના ભાવે સ` ઔત્સુકયની નિવૃત્તિથી. પં પાર્થ લક્ષણુવાળા પરાથ—પરોપકાર કરી, તો તને પામે છે. થયા છે તે, –સકલ રાગાદિના પરિક્ષયથી. ચ-ત્યારે જ, કરીને, સર્વવિધાન્વિતઃ–સવ* લબ્ધિ ફલથી યુક્ત, – સંવાદ્ય—પરમ પરાથી સંપાદન કરી,શાભવ્ય સમ્યક્ત્વાદિ ચોળાન્તમસ્તુતે –પછી ચેગના અંતને પામે છે, ચેામના
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy