SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ્રાતૃષ્ટિ : વિવિધ અનુષ્ઠાન અને તેનુ ફળ (૩૮૯) દોષ ન ઉપજે. દોષ દૂર તા થાય છે, પણ દૂર થવાની પરંપરા ચાલુ રહેતી નથી. એક દોષ દૂર થાય ત્યાં ખીજા ઉભા જ છે. આંધળા વર્ષે ને પાડા ચાવે' એના જેવી પરિસ્થિતિ થાય છે ! કારણ કે તેમાં ગુરુલાઘવ-ચિ'તાદિ નિયમથી હેાતા નથી; અર્થાત્ ગુણ—દોષના ગુરુલઘુભાવના પ્રમાણનું ભાન અત્ર હેતુ નથી. એટલે આજને એને બાહ્ય—મપ્રધાન માને છે, કારણ કે તે અંદરખાનેથી મેલું છે, મલિન છે, અને દુષ્ટ રાજાના પુરને સુંદર કિલ્લાના યત્ન જેવુ તે છે. કિદ્યાથી બહારના આક્રમણ સામે રક્ષણ મળે છે, પણ અંદરખાનેથી રાજા જ પેાતે પ્રજાને લૂટીને પીડે છે ! ત્યાંની પ્રજાની આબાદી કેમ થાય તેમ આ સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનમાં બાહ્ય દોષને અભાવ છતાં, અદરખાનેથી આ કુરાજા જેવા તત્ત્વજ્ઞાનરહિત પુરુષના અજ્ઞાન દોષને લીધે ગુણવૃદ્ધિ થતી નથી. (૩) ત્રીજાથી દોષવિંગમ× થાય છે, દોષ દૂર થાય છે, અને નિયમથી તે સાનુબંધ હોય છે, અર્થાત્ દોષ દૂર થવાની પર`પરા ચાલ્યા કરે છે, એક પછી એક દોષ દૂર થવાનું અનુસ ંધાન ચાલુ રહે છે. આ દોષવિગમને ઘરની આદ્ય ભૂમિકાના આરંભ સાથે સરખાવવામાં આવ્યા છે. ઘરને પાયે મજબૂત હાય, તા તેના ઉપર માળના માળ ઉપરાઉપર ચણી શકાય છે, તેમ આ અનુષ્ઠાનમાં ઉત્તરાત્તર દોષ દૂર થવાનેા અનુષધ થયા જ કરે છે. આવુ આ અનુષ્ઠાન ગુરુલાઘવ ચિ'તાથી યુક્ત હાઇ, ગુણદોષના પ્રમાણના ખરાખર ભાનવાળું હાઈ, તેવુ અનુબંધવાળુ ઉદાર ફલ આપે છે. એથી કરીને અત્રે સર્વય પ્રવૃત્તિ સદૈવ મહાદયવાળી હાય છે. આવુ. આ અનુષંધશુદ્ધ અનુષ્ઠાન કુલયેાગીઓને હાવાથી તેઓને સાનુઅધ ફ્ય પ્રાપ્તિ હાય છે. * असंमोहसमुत्थानि त्वेकान्तपरिशुद्धितः । निर्वाण फलदान्याशु भवातीतार्थयायिनाम् ॥ १२६ ॥ એકાંતે પરિશુદ્ધિથી, અસ માહરૂપ ક; ભવાતીત અ ગામિને, શીઘ્ર દીએ શિવશ ૧૨૬. વૃત્તિ:-અસંમોછ્તમુત્થાનિ–અસ માહથી ઉદ્દભવેલા, મથાક્ત અસમાહરૂપ નિખ ધન-કારણવાળા, તે જ કર્યું તુ—તેા, વળી, હ્રાન્સહિત એકાંત પરિશુદ્ધિરૂપ કારણથી,પરિપાક વશે કરીને; શું ? તે કે-નિર્વાળજ્જાન્યાણુ-શીઘ્ર નિર્વાણુ ફૂલ દેનારા છે. કાને ? તે માટે કહ્યું-મવાસીતાર્થયાયિનામ્-સ સારાતીત અથ પ્રત્યે ગમન કરનારાઓને, એટલે સમ્મક્- પરત વવેકીને—પર તત્ત્વ જાણનારાઓને એમ અ છે. * “ तृतीयाद्दोषविगमः सानुबंधो नियोगतः । गृहाद्यभूमिका पाततुल्यः कैश्चिदुदाहृतः ॥ एतद कलदं गुरुलाघवचितया । अतः प्रवृत्तिः सर्वैव सदैव हि महोदया " ॥ —(આધાર માટે જુએ) યાગબિંદુ
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy