SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯૪) યોગદષ્ટિસમુચ્ચય વળી આ આવેદ્યસવેદ્ય પદ સમારેાપથી સમાકુલ હાય એટલે કે આમાં એક વસ્તુનું ખીજી પર આરાપણુ હાય છે, ઉપચાર હાય છે, એકની ટાપલી ખીજાને માથે એઢાડવામાં આવે છે, પરવસ્તુમાં સ્વનું-પેાતાનુ આરેપણ કરાય છે, સ્વવસ્તુમાં પરનુ આપણુ કરાય છે. એટલે અવેદ્યસ'વેદ્ય પદમાં સ્થિતિ કરતા ભવાભિનંદી જીવ પરવસ્તુને પેાતાની માની બેસે છે, દેહાદિમાં આત્માના અધ્યાસ-આત્મબુદ્ધિ કરે છે, બીજાની બેઠક ઉપર પાતે ચઢી એસે છે, પારકી ગાદી ાતે પચાવી પાડે છે! આત્મા પાતે જ સુખસ્વરૂપ છતાં તે સુખના આરેપ પુદ્ગલ-વિષયમાં કરે છે! અને તે સમારોપની આકુલતાનું ફૂલ પણ પાતે આકુલતામય દુઃખત્રરૂપે ભગવે છે!! કારણ કે આ સમારેપણુ મિથ્યાત્વદેષથી અપાયગમનાભિમુખ–નરકાદિ અપાય પ્રત્યે જનારા જીવને હાય છે; તેથી આત્મસ્વરૂપની હાનિરૂપ અપાય થાય છે, અને નરકાદિ અપાયની પ્રાપ્તિથી આકુલતારૂપ દુઃખ ઉપજે છે. સમારાપ સમાકુલ આ જે સમારાપણુ ઉપચાર છે તે વ્યવહાર નયના વિષય છે. એટલે અવેદ્યસ‘વેદ્ય પદ્મવાળા જીવ વ્યવહારપ્રધાન દૃષ્ટિવાળા હેાય છે. અને વ્યવહારમાં જ જેની દૃષ્ટિ રહ્યા કરે છે, તેને નિશ્ચયરૂપ પરમાના લક્ષ થતા નથી, તે તે વ્યવહારના વ્યવહારે કાંઈ અનંત ભેદરૂપ કુંડાળામાં જ રમ્યા કરે છે, ચક્રાવામાં જ ભમ્યા કરે છે, ન આવે પણ તેને એક નિશ્ચયરૂપ અખંડ વસ્તુની પ્રાપ્તિ થતી નથી; કારણ કે હાથ ’ ઉપચારરૂપ-સમારેાપરૂપ વ્યવહારને જ લક્ષ રાખ્યા કરે, તેના હાથમાં કાંઇ વસ્તુ આવતી નથી; એક પરમાનેા જ લક્ષ રાખી જે પ્રવર્તે, તેને જ વસ્તુગતે વસ્તુ પ્રાપ્ત થાય છે,-જેમ વેદ્યસ'વેદ્ય પદવ'તને થાય છે તેમ. તે રજે એક તંત રે; તેહના ભેદ અનંત રૈ-ધર્મ પરમ અરનાથના કાંઇ ન આવે હાથ રે; શુદ્ધ નય થાપના સેવતાં, રહે ન દુવિધા સાથ રે-ધરમ” શ્રી આન‘ઘનજી. “પરમારથ પથ જે વહે, વ્યવહારે લખ જે રહે, વ્યવહારે લખ દાહિલે, આવું સમારોપવાળુ અવેધસ વેધ પદ મિથ્યાત્વદેષથી ઉપજતુ. હાઈ ગલત છે, મિથ્યા છે, મિથ્યાભાસરૂપ છે, અને તેનું પાત્ર ભવાભિન'ટ્વી જીવ છે, * ભવાભિનંદીનું લક્ષણ કહે છેઃ— क्षुद्रो लोभरतिर्दीना मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनन्दी स्याम्निष्फलारम्भसं गतः ॥ ७६ ॥ વૃત્તિ!—ન્નુરૂઃ ધ્રુવ, કૃપણું, ામત્તિ:-લાભરતિ, લાભમાં રતિ-પ્રીતિવાળા, લેાળી, માંચાશીલ ( માગણુ સ્વભાવવાળા ), ફોન:-દીન, સદાય અકલ્યાણુદશી, મણી–મસરવત, પર્ કલ્યાણુમાં દુ:સ્થિત
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy