SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩૨) અલાષ્ટિના સાર અહી દર્શીન દૃઢ–કાઇ અગ્નિકણ જેવું હાય છે, અને યાગનું ત્રીજું અંગ આસન પ્રાપ્ત થાય છે. અસત્ તૃષ્ણાના અભાવથી સર્વત્ર સુખાસન જ હેાય છે. અત્યરાપૂર્વક સત્ર ગમન હોય છે, અને અપાયપરિહારથી સ કૃત્ય પ્રણિધાનયુક્ત હેાય છે. શુશ્રૂષા નામના ત્રીજો ગુણ અહીં પ્રાપ્ત થાય છે. આ યુવાન સુખી પુરુષની દિવ્ય ગાન શ્રવણેચ્છા જેવી તીવ્ર હેાય છે. આ શુશ્રુષા મેધ જલપ્રત્રાહની સરવાણી જેવી છે, એ વિનાનું શ્રવણ સરવાણી વિનાની ભૂમિમાં કૂવા ખાદવા જેવું–ફાગત છે. શ્રવણ ન થાય તેપણુ આ શુશ્રષાના પ્રભાવે શુભ ભાવથી કાયરૂપ ફલ થાય છે,−જે ઉત્તમ બેધનું કારણ થાય છે. યાગ સિમુચ્ચય ક્ષેપ નામના ત્રીજા ચિત્તદોષને અહી ત્યાગ હાય છે. એટલે ચેાગ સંબધી અક્ષેપ હાય છે, અને તે ચેગ ઉપાયનું કૌશલ-કુશલપણુ' હેાય છે. તેમજ ઉપકરણ વિષયમાં ઘણું કરી કેાઈ વિઘ્ન અહીં નડતું નથી, અને પાપકના પરિત્યાગથી મહેાદયવંત અવિઘ્ન હાય છે. ખલા દૃષ્ટિનું કોષ્ટક— યાગાંગ ઢાષત્યાગ ક્ષેપ દોષ ત્યાગ. ઉપકરણ વિષયે અવિદ્ય. દર્શન દૃઢ-કાફ અગ્નિ સમ આસન તૃષ્ણા અભાવે સત્ર સુખાસન. અતરાપૂર્ણાંક સવ' ગમન-નૃત્ય. ગુણપ્રાપ્તિ શુભ્રષા. મેધ પ્રવાહ સરવાણી સમી. તરુણુ સુખી જેવી તી. ચેગ ઉપાય કૌશલ, યાગવૃષ્ટિ કળશ કાવ્ય 1: ભૂજંગી :— ખલા દૃષ્ટિમાં કાષ્ઠ અગ્નિ સમાણું, ખલી દેશને યુક્ત બેષત્વ માનું; પરા શુશ્રુષા તત્ત્વ કેરી ધરાવે, ન ચેાગે કદી યાગીને ક્ષેપ થાયે. ૪૬. અનાદિ તણા દેહ અધ્યાસ છેાડી, નિજાધ્યાસમાં તે અભ્યાસ જોડી; સુખાસનમાં સ્થિતિ યાગી કરે છે, પરાન૪માં મગ્નતા તે ધરે છે. ૪૭.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy