________________
મિત્રાદૃષ્ટિ : જિનદશનાદિ યાગમીજની દુર્લભતા
(૧૪૭ )
ખીજની પ્રાપ્તિ સ’ભવે છે; ત્યારે જ પરમ દુર્લભ એવુ' જન ભગવાનનું દર્શન સાંપડે છે; ત્યારે જ સદ્ગુરુના યેગ વગેરે સામગ્રી મળે છે. આમ સત્ર જિનદન—જિનભક્તિ આદિ યાગખીજની પરમ દુ॰ભતા છે, એટલા માટે જ જાગતી જ્યાત જેવા શ્રીમાન્ આનદઘનજી, શ્રીમાન દેવચંદ્રજી, શ્રીમાન્ યશોવિજયજી, શ્રીમદ્ રાજચંદ્રજી આદિ પરમ સંતા–પરમ ભક્ત યાગિરાજો પરમ ભક્તિ ઉલ્લાસથી ગાઈ ગયા છે કે
“સુહુમ નિગેાદ ન દેખિયેા....સખી ! દેખણ દે! ખાદર અતિહિ વિશેષ...સખી૰ પુઢવી આ ન પેખિયા....સખી તે વા ન લેશ....સખી વનસપતિ અતિ ઘણુ હા....સખી॰ દીઠો નહિ. ય દીદાર....સખી બિતિ ચરૂરિદી જલ લિહા....સખી સુર તિરિ નિરય નિવાસમાં....સખી અપજતા પ્રતિભાસમાં....સખી॰ એમ અનેક થલ જાણિયે....સખી આગમથી મતિ આણિયે....સખી॰
ગતિ સન્નિ પણ ધાર....સખી મનુજ અનારજ સાથે....સખી૰ ચતુર ન ચઢિયા હાથ....સખી॰ દરિસણ વિષ્ણુ જિન દેવ....સખી૰ કીજે નિમલ સેવ....સખી.”—શ્રી આન'દઘનજી
....Y[ ૦
જગતારક પ્રભુ વિનવુ', વિનતડી અવધાર રે; તુજ દરસણ વિષ્ણુ હુ` ભમ્યા, કાળ અન`ત અપાર રે....જગ૦ આયર ભમ્યા પ્રભુ નવિ મલ્યા, મિથ્યા અવિરતિ જોડી પરપરિણતિ રાગીપણે, પરરસરંગે રક્ત રે; પરગ્રાહક રક્ષકપણે, પરભાગે આસકત રે....જગ.”—શ્રી દેવચંદ્રજી જિનપે' ભાવ વિના કબૂ, છૂટત નહિં દુઃખભાવ’’
“જખ જાગેગે આતમા, તમ લાગેંગે રંગ.”—શ્રીમદ્ રાજચદ્રજી દીઠી હા પ્રભુ દીઠી જગદ્ગુરુ તુજ, મૂરતિ હે। પ્રભુ મૂરતિ મેાહનવેલડી જી; કલિયુગે હે પ્રભુ કલિયુગે દુલહો તુજ, દરશણુ હે પ્રભુ દરિશણ લહ્યું આશા લીજી. —શ્રી યશેાવિજયજી
મનુષ્ય જન્મની મહત્વતા—
આમ સત્ર જિનન-ભક્તિ આદિ ઉત્તમ ચાગબીજની છતાં, તેની પ્રાપ્તિનેા સભવ મુખ્ય કરીને મનુષ્ય ગતિમાં હોય છે. પુરુષાએ મનુષ્ય જન્મને સ શ્રેષ્ઠ કહ્યો છે. કારણ કે—
અત્યંત દુલ ભતા હાવા એટલા માટે જ જ્ઞાની
એ માક્ષ બીજા કાઇ દેહથી મળતેા નથી. દેવ, તિય ચ, કે નરક એ એ ગતિથી મેક્ષ નથી, માત્ર માનવદેહુથી મોક્ષ છે. X X કોઈ પણ અન્ય દેહમાં પૂર્ણ" સર્વિવેકના ઉદય થતા નથી, અને મેાક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતા નથી, એથી આપણને