________________
સંદર્ભસૂચિ 1. અયનાdifમ વિઝીવો, વદ્દેતો નો ન પાડેઈઝુ મોભd. जो तव संयममइए जोए न चएइ वोढं जे ।।९०।।
આવશ્યક સૂત્ર નિર્યુક્તિ અર્થ : જે સાધક તપ-સંયમમય યોગમાં તત્પર બનતો નથી તે એકલા શ્રુતજ્ઞાનના આલંબનથી મોક્ષ પામી શકતો નથી અર્થાત્ શ્રુતજ્ઞાન સાથે તપ-સંયમરૂપ યોગસાધના કરે તો જ તે પોતાના પૂર્ણ-શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે છે. निव्वाण साहए जोगे, जम्हा साहेति साहुणो । सम्मा य सव्वभूएसु, तम्हा ते भावसाहुणो ।।१०१०।।
આવશ્યક સૂત્ર નિર્યુક્તિ જેઓ નિર્વાણ - મોક્ષસાધક સમ્યગૂ દર્શન - જ્ઞાનાદિ યોગોની સાધના કરે છે અને જીવમાત્ર પ્રત્યે સમાનભાવ-આત્મતુલ્યભાવ ધારણ કરે છે, તે ભાવસાધુ કહેવાય છે.
2. તરાસ્થાપિતોષવીનક્ષ વૈવલ્યમ્ IIરૂ.૫૦ના પાતંજલ યોગસૂત્ર
તદ્માવર્જિયો માવો હા તો વચમ્ ાર. ૨૫Tી પાતંજલ યોગસૂત્ર 3. अनित्याशुचिदुःखानात्मसु नित्यशुचिसुखात्मख्यातिरविद्या ।।२.५।।
પાતંજલ યોગસૂત્ર અનિત્ય, અપવિત્ર, દુ:ખ અને અનાત્મામાં નિત્ય, પવિત્ર, સુખ અને
આત્માનું જ્ઞાન તે અવિદ્યા છે. 4. વિવે+ધ્યાતિરવિવી હાનોપાય: In૨.૨૬ાા
પાતંજલ યોગસૂત્ર અર્થ : મિથ્યાજ્ઞાનથી રહિત વિવેકખ્યાતિ એ હાનનો ઉપાય છે. (વિપ્લવ એટલે મિથ્યાજ્ઞાન અને અવિપ્લવ એટલે મિથ્યાજ્ઞાનથી રહિત)
'જૈન યોગ અને પાતંજલ યોગ તુલનાત્મક અભ્યાસ
૨૯૫