________________
સંદર્ભસૂચિ 1. આચારાંગ સૂત્રના બીજા અધ્યયન લોકવિજયના ત્રીજા ઉદ્દેશ્યકમાં કહ્યું છે -
सत्वे पाणा पियाउया सुहसाया दुक्खपडिकूला अप्पियवहा पियजीविणो जीविउकामा । सव्वेसिं जीवियं पियं ।।४।। વિવેચન : પ્રત્યેક પ્રાણીને સુખ ગમે છે. દુ:ખ ગમતું નથી. જીવવું ગમે છે, મરવું ગમતું નથી. તેથી કોઈ પણ જીવને દુ:ખી કરવો જોઈએ નહીં, કોઈની હિંસા કરવી નહીં. પૃ.૬૬ આચારાંગ સૂત્ર, અનુવાદિકા : બા.બ્ર.
હસુમતીબાઈ મ. પ્રકાશક : શ્રી ગુરૂપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ 2. મોહનીય કર્મના મુખ્ય બે ભેદો છે. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનય.
ચારિત્ર મોહનીયના કષાય મોહનીય અને નોકષાયમોહનીય એમ બે ભેદો છે. કષાય મોહનીયના મુખ્ય ચાર ભેદો છે - ક્રોધ, માન, માયા, લોભ. ક્રોધ વગેરે દરેક કષાયના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનવરણ અને સંજ્વલન એમ ચાર ચાર ભેદો હોવાથી કષાયના કુલ ૧૬ ભેદો છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, અપ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા, લોભ, પ્રત્યાખ્યાના- વરણ, ક્રોધ, માન, માયા, લોભ. સંજ્વલન ક્રોધ,
માન, માયા, લોભ. તત્વાર્થસૂત્ર ૮.૧૦ના 3. ઉત્પાદ્રિ - વ્યય - ધ્રૌવ્યયુક્ત સત્ ા તત્વાર્થસૂત્ર 4. તસ્મિન અતિ શ્રસિશ્વાસયોતિવિ છે. પ્રાપયામ: ૨.૪૧
પાતંજલ યોગદર્શન તે (આસનની સ્થિરતા) થયા પછી શ્વાસ પ્રશ્વાસના ગતિનો વિચ્છેદ,
નિરોધ તે પ્રાણાયામ છે. 5. स्वविषयासंप्रयोगे चित्तस्यरुपानुकार इवेन्द्रियाणां प्रत्याहारः
Tોર.૧૪. પાંતજલ યોગશાસ્ત્ર અર્થ : પોતાના ચિત્તને પાંચ ઈન્દ્રિયોના વિષયથી પાછું ખેંચવું અને મનના સંકલ્પ વિકલ્પથી મનને પાછું વાળીને આત્મ સ્વરૂપમાં અનુકુલ કરવું તેને પ્રત્યાહાર કહેવાય છે.
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ
૨૧૭