________________
તેમની ઇચ્છા પ્રમાણે નમ્ર નિવેદન કરવું (૭) દોષની નિવૃત્તિ માટે આત્મનિંદા કરવી, તેનું મિચ્છામિ દુક્કડમ્ કહેવું (૮) ગુરુજનોનાં આદેશ, ઉપદેશરૂપ વચનોને, સત્યવચન કરી સ્વીકારવા. (૯) ગુરુજનોનાં સત્કારસન્માન માટે આસનેથી ઊભા થવું, બાળ ગ્લાનાદિ શ્રમણોની સેવા માટે તત્પર રહેવું. (૧૦) આચાર્યાદિ દ્વારા નિર્દિષ્ટ શ્રમણ કે ઉપાધ્યાયના સાન્નિધ્યમાં રહેવું. આ પ્રમાણે દશવિધ સામાચારી જિનેશ્વરોએ પ્રરૂપિત કરી છે.
ઉત્તરાધ્યયન સૂત્ર, અનુવાદિકા સા. સુમતિબાઈ મ.સ. 6. આસનસિદ્ધિ - ‘પાતંજલ યોગસૂત્ર'માં
સ્થિરસુ9માનમ્ પાર.૪૬ાા સાધનાપાદ અર્થ : જે નિશ્ચલ અને સુખ કરનારું હોય તે આસન છે. અર્થાત્ શરીર નિશ્ચલ રહે અને મનને સુખ થાય એવી રીતે શરીરને રાખીને બેસવું તે
આસન કહેવાય છે. 7. પરીષહજય - તતો દ્વાનમિધાત: ૨.૪૮TI
સાધનાપાદ - યોગસૂત્ર અર્થ : તેથી (આસનનો જય થવાથી) સાધક યોગી (શીતોષ્ણાદિ) ધંધો વડે અભિભવ પામતો નથી. અર્થાત્ આસનનો જય થવાથી યોગીને શીતઉષ્ણ તથા સુધાતૃષાદિ ધંધો પીડા કરતાં નથી. મુનિ પાંતજલિએ એમના લખેલ યોગસૂત્રમાં ત્રીજા વિભૂતિપાદમાં અણિમા જેવી લબ્ધિઓ પ્રાપ્ત થવા સંબંધી લખ્યું છેततोऽणिमादिप्रादुर्भाव: कायसम्पत्तध्दमनिभिधातश्च ।।३.४५।। યોગમાર્ગમાં આગળ વધતા સાધકને અણિમા, મહિમા, લધિમા, ગરિમા,
પ્રાપ્તિ, પ્રાકમ્ય, ઇશિતા, વસિતા આ અષ્ટસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. 9. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુનના સંશયનો જવાબ દેતાં શ્રીકૃષ્ણ કહે છે -
સાધક જો અંતકાલમાં યોગથી ચલિત થયો પણ હોય તો આ કે પરજન્મમાં તેનો વિનાશ થતો નથી. કારણ કે આત્મોદ્ધાર માટે જે મનુષ્ય સાધના-કર્મ
૧૦૨.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની