SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સંગીત, નૃત્ય અને નાટય વિદ્યાધરને તુબુરુ આદિ તરફથી ઉપહાર – એથી રાજી થયેલા તુ બુરુએ અને નારદે તેમને કહ્યું ઃ તમારા ઉપર અમે કૃપા કરીશું જેથી તમને સંગીત-કળા ખૂબ ગમી જશે. તમે વિષ્ણુગીત’રૂપ વિષયવાળા, સાત સ્વરની તંત્રીમાં આશ્રિત અને માદાને દુલ સ એવા ‘ ગાન્ધાર’ સ્વરને ધારણ કરે, " મ it . 1 उवसम साहुवरिया ! न हु होवो वण्णिओं जिणिदेहिं । हुति हु कोवणसीलया पाव ेति बहूणि जाइयम्बाई ॥ વિદ્યાધરાએ પુંજીરુને અને નારદને નમન કરી ઉપર્યુક્ત ગીત ધારણ કર્યું. મહાપદ્મ રાજાએ શ્રમણુસ"ધની ક્ષમા યાચી અને તેમ થતાં એ રાન તેમ જ સકળ સંધ હાથ જોડીને વિષ્ણુકુમારને એમનું રૂપ સક્રેલી લેવા વિનવવા લાગ્યા. વિષ્ણુકુમાર લાખ યોજન ઊંચા હેવાથી એમને કાને આ વિજ્ઞપ્તિ સંભળાઇ નહિ ત્યારે સાધુઓએ એમને પગ અક્ળ્યા તેા સધને જોઇ એમણે પેાતાનું મહાકાયરૂપ સંકેલી લીધું. વસુદેવે વિષ્ણુગીતનું કરાવેલું શ્રવણ — વસુ॰ (પૃ. ૧૩૨)માં કહ્યું છે કે વિદ્યાધરાએ વિષ્ણુકુમાર સંબંધી જે ગીત ધારણ કર્યું હતું તે મુખ્ય રાજકુળામાં ગવાય છે. શ્યામલી સાથે હું ( વસુદેવ) રહેતા હતા ત્યારે તેણે એ પૂર્વે શીખેલું અને સાત સ્વરની વીણુા ઉપર ગવાયેલું એ ગીત વીષ્ણુા વગાડવામાં કુશળ એવી એ શ્યામલી પાસેથી મેં ગ્રહણ કરી લીધું હતું તે આ વિષ્ણુગીત મેં તમને કડી બતાવ્યું, * ૧ આ ગીતિ છંદમાં રચાયેલા પક્ષના અર્થ એ છે કે હું ઉત્તમ સાધુ ! રશાંત થાએ. જિનેશ્વરીએ ખરેખર કોને સારા હ્યો નથી. જે અને તેમને અને ભવ કરવા પડે છે. કેપશીલ
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy