________________
સંગીત, નૃત્ય અને નાટ્ય
સર્વાસિદ્ધની સજ્ઝાયમાં પશુ કુલ્લે ૮૩૨ મહુનાં ૨૫૩ મેાતી વિષે ઉપર મુજબ ઉલ્લેખ છે. આ સજઝાયની આદ્ય વગેરે. પક્તિએ નીચે પ્રમાણે છે ઃ—
"3
“ સર્વા‘સિદ્ધે ચંદ્રએ માતીઝુંબક સાથે રે, મુખ્ય મેતી શું મુક્તાફળ આફળતાં સુર માહે રે. “ વચ્ચે મેાતી શું વિમુક્તાફળ અફળાઈ વાયુયેાગે રે, એણી પરે સુંદર નાદ ઉપજે સુર જે આવે ભાગે રે.” ઉપર્યુક્ત દીપકપૂજામાં નીચે મુજબ ઉલ્લેખ છેઃ-~~ સર્વાસિદ્ધ મુનિ પહેાતાં, પૂર્ણાયુ નવિ છે,રે. -૨ શય્યામાં પોઢયા નિત્ય રહેતે, શિવમારગ વિસામા રે. નિમળ અવધિનાણું જાણું, કેવળ મનપરિણામે રે, તે શય્યા ઉપર ચન્દવે ઝુંબખડે છે મેાતી
૪૪
-
રે.
૩
ار
આના પછીની પંક્તિઓમાં લેાકપ્રકાશની જેમ મેતીએનાં વજન અને સંખ્યાને નિર્દેશ છે. વિશેષમાં અત્ર નિમ્નલિખિત પુક્તિમાં કહ્યું છે કે વાયુને લઇને વચલા મેાતી સાથે અન્ય મેાતી અથડાતાં રાગ, રાગણી અને નાટય પ્રગટે છે ઃ
“ એ સઘળાં વિચલા મેાતીશું આળે વાયુ વેગે રે
3
રાગ રાગણી નાટક પ્રગટે, ‘ લવસત્તમ ' સુર ભાગે રે.-૭ ’
આ સબંધમાં વિશેષ માહિતી મેં મારા લેખ નામે પુદ્ગલને ખેલ ''માં આપી છે.
વિષ્ણુકુમારતા વૃત્તાન્ત મા વિષય વમ્મુના ગંધશ્રદત્તા’ નામના ત્રીજા લંભક ( પૃ. ૧૨૮-૧૩૧ )માં આલેખાયા છે, એમાં કહ્યું
૧ આ લેખ જૈન સત્ય પ્રકાશ” (૧. ૨૦, અં. ૭માં પ્રસિદ્ધ થયા છે.