SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ઉલે છે અને ર૭ અક્ષરસમ” છે. (અણુ અહ, ઠાએ, અહે). જે નામિકાદિ ગેય પદ અનંતર (જેડન) પદથી બદ્ધ હોય અને જેમાં સ્વર અનુવાદી હેય અને ત્યાં જ તે (સ્વર) ગવાતે હેય તે તે ગીત “પદસમ” છે. હથેલીઓના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થતા સ્વરને અનુસરનારા, સ્વર વડે ગવાતું ગીત તે “તાલ સમ ” – અહ ( પત્ર ૬૭ ) દાંત વગેરેની બનેલી આંગળા ની બેલી (કેશક) વગેરેથી વગાડાતા ત્રણ સ્વરવાળા લયને અનુસરતું ગીત તે “યસમ ” છે અચુ - વાંસળી, વીણા વગેરે વાઘમાં પ્રથમથી જે સ્વર ગ્રહણ કરાયો હેય તેને અનુરૂપ ગીત તે “પ્રહસમ” છે. (અચુ, અહ, ઠા). વાંસળી, વીણા વગેરેથી આંગળીના સંચારપૂર્વક જે ગીત ગવાય છે તે “ સંચારસમ” છે. (અચુ, અહ, ઠા). ગીતગત સત્રના ગુણોનું સ્પષ્ટીકરણ અચુમાં છે. ૧ સ્વરના ચાર પ્રકાર છે: વાદી, સંવાદી, વિવાદી અને અનુવાદી. વાદી સ્વર મુખ્ય હોવાથી “રાજા' ગણાય છે. સંવાદી સ્વર વાદી સ્વરને અનુસરે છે એથી એ “અમાત્ય' ગણાય છે. વિવાદી સ્વાર વિરુદ્ધ હેવાથી “શત્રુ’ ગણાય છે. અનુવાદી સ્વર વાદી અને સંવાદી સ્વરને અનુસરનારે હેવાથી એ ભુત્ય’ ગણાય છે. જુઓ નાથુરામ સુંદર શુક્લકૃત નાટયશાસ્ત્ર (પૃ. ૧૮). ૨ ઠાઅમાં અનંતરને બદલે “અન્યતર' (એટલે કે બેમાંથી એક) એ અર્થ કરાયો છે. નામિકાદિ જે ગીન-પદ જે સ્વરમાં અનુપાતી છે તે ગીતમાં ત્યાં જ (જે ગાનમાં) ગવાય તે ગીત “પદ-સમ' કહેવાય છે. (અહે). ૩ લયનું લક્ષણ–શિંગડા, લાકડા, કે દાંતની બનેલી આંગળીની ખાલી વડે પ્રહાર કરાયેલ તંત્રીના સ્વરને પ્રચાર તે “લય” છે. અહ, ઠાઅમાં. તેમ જ અહેમાં પ્રચારને બદલે “પ્રકાર છે. • ' “શાવાતો થા મોિસિલનાહતઃ ત્રિરંગા યઃ ” – અહ (પત્ર ૧૭).
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy