SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ઉલેખે અને ગ્રન્થ હે છે." અછાનિશ્ચિત સ્વરે યાને વાઘજન્ય વર-(૬-૭)મૃદંગમાંથી. ષજ્જને, ગેમુખીમાંથી ઋષભ, શંખમાંથી ગાન્ધારને, ઝલરીમાંથી મધયમને, ચાર ચરણ ઉપર રહેલી ગોલિકામાંથી પંચમ, આડંબરમાંથી. રૈવતને અને મહાભેરીમાંથી નિષાદને સ્વર નીકળે છે. સ્વરેનાં ફળ અને એ સંબંધી મતાંતર – (૮-૧૪)ષજ્જથી (મનુષ્યને આજીવિકા મળે છે. એનું કરેલું નાશ પામતું નથી (અર્થાત એ ઊગી નીકળે છે. એને ગાયો, મિત્રો અને પુત્રની પ્રાપ્તિ થાય છે ૧ વ્યાખ્યાસુધા સહિત જે અમારકેશ નિર્ણયસાગર મુદ્રણાલય તરફથી. ઈ. સ. ૧૯૪૪માં પ્રકાશિત થયો છે તેમાં પૃ. ૭૨માં નારદના નામે નીચે મુજબનું અવતરણ અપાયું છે : "षज रौति मयूरस्तु गावो नर्दन्ति चर्षभम् । अजाविकौ च गान्धारं क्रौञ्चो नदति मध्यमम् ॥ मुष्पसाधारणे काले कोकिलो रोति पश्चमम् । મથતુ દૈવતં રતિ નિષાદું રૌતિ પર: " ઠાણ સાથે સંતુલનાર્થે આ વાત નીચે મુજબ તે રજૂ કરું છું – ૨ નારદ મેર બળદ બારી કે ઘેટું હસ ગાય અને ઘેટું ઋષભ ગાધાર મધ્યમ પંચમ ધિવત. . નિષાદ સારસ અને કૌચ દિલ અશ્વ હાથી હાથી
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy