________________
જેન ઉલેખે અને ગ્રન્થ
હે છે."
અછાનિશ્ચિત સ્વરે યાને વાઘજન્ય વર-(૬-૭)મૃદંગમાંથી. ષજ્જને, ગેમુખીમાંથી ઋષભ, શંખમાંથી ગાન્ધારને, ઝલરીમાંથી મધયમને, ચાર ચરણ ઉપર રહેલી ગોલિકામાંથી પંચમ, આડંબરમાંથી. રૈવતને અને મહાભેરીમાંથી નિષાદને સ્વર નીકળે છે.
સ્વરેનાં ફળ અને એ સંબંધી મતાંતર – (૮-૧૪)ષજ્જથી (મનુષ્યને આજીવિકા મળે છે. એનું કરેલું નાશ પામતું નથી (અર્થાત એ ઊગી નીકળે છે. એને ગાયો, મિત્રો અને પુત્રની પ્રાપ્તિ થાય છે
૧ વ્યાખ્યાસુધા સહિત જે અમારકેશ નિર્ણયસાગર મુદ્રણાલય તરફથી. ઈ. સ. ૧૯૪૪માં પ્રકાશિત થયો છે તેમાં પૃ. ૭૨માં નારદના નામે નીચે મુજબનું અવતરણ અપાયું છે :
"षज रौति मयूरस्तु गावो नर्दन्ति चर्षभम् । अजाविकौ च गान्धारं क्रौञ्चो नदति मध्यमम् ॥ मुष्पसाधारणे काले कोकिलो रोति पश्चमम् ।
મથતુ દૈવતં રતિ નિષાદું રૌતિ પર: " ઠાણ સાથે સંતુલનાર્થે આ વાત નીચે મુજબ તે રજૂ કરું છું – ૨
નારદ
મેર
બળદ બારી કે ઘેટું
હસ ગાય અને ઘેટું
ઋષભ ગાધાર મધ્યમ પંચમ ધિવત. . નિષાદ
સારસ અને કૌચ
દિલ અશ્વ હાથી
હાથી