________________
• ટેકો દઈને ન ખાવું
•
૨૫
: પાચનતંત્રની સક્રિયતા માટે આ જરૂરી છે. આજે ટેબલ-ખુરશીનું ચલણ વધ્યું છે, તેમ રોગો પણ વધ્યાં છે. સ્વસ્થ, ટટ્ટારપણે પલાંઠી વાળીને શાંત ચિત્તે જમવું એ સારા આરોગ્ય માટે ખૂબ ઉપયોગી છે.
♦ મૌનપણે ખાવું
DIET
શરીર-વસ્ત્રની શુદ્ધિપૂર્વક ખાવું : હાથ-પગ ગંદા હોય અને વસ્ત્રો મેલાં
હોય, એવી સ્થિતિમાં ખાવાથી સ્વાસ્થ્ય કથળે છે.
: બોલતી વખતે આપણા શરીરનો વાયુ ઉર્ધ્વગતિ કરે છે અને ખાતી વખતે નીચે ગતિ કરે છે. માટે ખાતાં-ખાતાં બોલવાથી ખોરાક બરાબર ઉતરી શકતો નથી. ઉધરસ આવે છે. પાચનક્રિયા બગડે છે. કોઈ ખાતાં ખાતાં બોલતું હોય, એ જોવું અને સાંભળવું પણ બેહુદું લાગે છે.
One more reason,
શબ્દ એ જ્ઞાન છે.
એંઠા મોઢે બોલવાથી જ્ઞાનનું અપમાન થાય છે.
માટે જ આપણી સંસ્કૃતિામં કહ્યું છે -
भुञ्जते केवलं पापं, यो न मौनेन મુન્નતે ।
જે મૌનપૂર્વક નથી જમતો,
તે પાપ જ જમી રહ્યો છે.
• માતા-પિતા આદિને જમાડીને જમવું ઃ માતા, પિતા, બાળક, ગર્ભવતી સ્ત્રી,
વૃદ્ધ અને રોગી આટલા જણને જમાડીને પછી ભોજન કરવું જોઈએ. ભોજન કર્યાં પહેલાં આપણને આશ્રિત નોકર-ચાકરો અને આપણે પાળેલાં