SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ લવ યુ ડોટર When’ની બાબતમાં હજુ એક વાત – આયુર્વેદમાં આપણા જઠરને “કમળ’ કહ્યું છે. નાભિકમળ. જેમ સૂરજ ચઢે તેમ કમળ ખીલે અને જેમ સૂરજ ઢળે તેમ કમળ બીડાતું જાય. આપણી હોજરીની સ્થિતિ પણ એવી જ છે. માટે મધ્યાહુનના સમયે આપણે ભરપેટ જમવું જોઈએ. સવાર-સાંજે બહુ જ ઓછું. અને રાતે બિસ્કુલ નહીં. अतो नक्तं न भोक्तव्यम् । આધુનિક મેડિકલ સાયન્સ આયુર્વેદની આ માન્યતાને ઘણી રીતે ટેકો આપ્યો છે. I suggest you a book - Rld vidi udai એ બુકથી આ વિષયમાં તને ઘણું નોલેજ મળી જશે. Number 3 - What ? આપણે ત્યાં એક સરસ મજાની કહેવત છે – તાજું ખાય વખતસર સૂવે, તેનો રોગ ધ્રુસકે રુવે. તાજું આ એક જ શબ્દ હોટલ, લારી, પેક-ફૂડ, ટીન-ફૂડ, જંકફૂડ, બોટલ-ફૂડ બધાં ઉપર ચોકડી લગાડી દે છે. છગને એક વાર એના ફેમિલી ડૉક્ટરને પૂછ્યું, “બજારું મીઠાઈ-ફરસાણ ખાવામાં તો વાંધો નહીં ને?” ડૉક્ટરે બહુ નિખાલસતાથી જવાબ આપ્યો, “ના રે, એ જ તો મારા જીવનનો આધાર છે.” My dear, I ask you one question. એક માણસ તારું ભોજન ઝૂંટવી જાય છે.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy