________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
feek
કપત્ર ISA: લણકર્ણસરમાં પતે સં. ૧૮૮૪ માં હતા ને ત્યાં સંસ્કૃતમાં દરિયરથસમીર વૃત્તિ, અને ગૂજરાતીમાં સંતોષછત્રીશી રી, ને પછીના વર્ષમાંથી ઉપોદઘાત .
એટલે સં. ૧૬૮૫ માં રિલીમાં યતિ-આરાધના રચી એ તે તે ગ્રંથે તે પોતે દર્શાવ્યું છે; આ પરથી નિર્વિવાદપણે સિદ્ધ થાય છે કે આ વૃત્તિનો { ૧૪ ll.
આરંભ સં. ૧૬૮૪ માં ફરી એક વર્ષની અંદર એટલે સં. ૧૬૮૫ માં તેની સમાપ્તિ કરી.
કલ્પસૂત્ર પરની મુદ્રિત થયેલી ટીકાએ સાત છે. ૧ સંદેહવિધિ (પ્ર. હીરાલાલ હંસરાજ કે જેણે તેના કર્તા ખરતરગચ્છના જિનપ્રભસૂરિનું નામ મૂકયું નથી ને તેની અંતપ્રશસ્તિ કે જેમાં રચનાસ્થળ અયોધ્યા અને રસ્યા સંવત ૧૩૬૪ આપેલ છે તે ઉડાડી દીધી છે.) ૨ ધર્મસાગરકૃત કપરિણાવલી (પ્ર. ભાવનગર શ્રીઆમાનંદ સભા), ૩ વિનયવિજયકુત કપમુબોધિકા (પ્ર) એ સભા તેમજ દેલાગ નં. ૭, ૬૧, મફતલાલ ઝવેરચન્ટ વિગેરે) ૪ લક્ષ્મીવન્નુભકૃત કપકુમકલિકા ટીકા (પ્ર૦ વેલજી શિવજી). ૫ સંઘવિજયકૃત પ્રદીપિકા ૬ જયવિજયકૃત દીપિકા ૭ શ્રતસાગરકૃત કૌમુદી. |
૩ વૃત્તિકાર સમયસુંદર तेषां शिष्या मुख्या वचनकलाकविकलासु निष्णाताः। तर्क-व्याकृति-साहित्य-ज्योतिः-समय-सश्वविदः ॥ TIકર્ષક “યારે' તિ સાં થાય છે કે દતાત્ર સિદ્ધિઃ સંતાને ાિથાિક
अटलक्षानर्थानेकपदे प्राप्य ये तु नियन्याः । संसारसकलसुभगा विशेषतः सर्वराजानाम् ॥ -(સકલચંદ્ર ગણિીના મુખ્ય શિષ્ય (સમયસંદર) વચનક્લા અને કવિકલ્લામાં નિષ્ણાત, તર્ક, વ્યાકરણ, સાહિત્ય, જ્યોતિષ, અને આગમના તત્વના જાણનાર હતા, તેમણે “પ્રજ્ઞાપકપ પોરવાડમાં જ’ એ વિધાન સત્ય કર્યું, તેમના હરતથી રિપશિધ્યાદિ સંતાનમાં સિદ્ધિ મળી, તે નિર્ધન્ય એક પદના આ લાખ અર્વ WIકરવાથી વિરોધ કરી સઝા અકબર)ને સંસારમાં સૌથી સુભગ જણાયા.-મુખ્ય રિાપ્ય હર્ષનંદનવૃત મધ્યાહૂન વ્યાખ્યાન પતિ સં. ૧૬૭૩.
આગમ અર્થે અગાહ, સયંમુખ સાચો હો જેણે પ્રરૂપીયો, ગિઓ ગુરુ ગજગાદ, પરિવાર પૂરો હો જેહનો પરગડો. કીધો ક્રિયા-ઉદ્ધાર, સંવત સોલે હો ઇwાણ સમે, ગૌતમને આશુદાર, પંચાચાર પાલે તો ધાણું વલી ખપ કરે.
૧૪ | નહર્ધનંદનના પ્રષિ સમકાલીન રાજસોમ મું, ૧૭૦૨ પછી, (એ. જે. . સંગ્રહ : જ્ઞાન-પદ્ધિ પ્રબોધવા રે, અબિન સહિર પ્રાય, કુમુદચંદ્ર ઉપમા વહેર, સમયસુંદર કવિય.
-પ્રષ્યિના કશિય વિનયચંદ્રત ઉત્તમકુમારરાસ સં. ૧૭૫૮.
ek ek ekછે
For Private and Personal Use Only