SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir feek કપત્ર ISA: લણકર્ણસરમાં પતે સં. ૧૮૮૪ માં હતા ને ત્યાં સંસ્કૃતમાં દરિયરથસમીર વૃત્તિ, અને ગૂજરાતીમાં સંતોષછત્રીશી રી, ને પછીના વર્ષમાંથી ઉપોદઘાત . એટલે સં. ૧૬૮૫ માં રિલીમાં યતિ-આરાધના રચી એ તે તે ગ્રંથે તે પોતે દર્શાવ્યું છે; આ પરથી નિર્વિવાદપણે સિદ્ધ થાય છે કે આ વૃત્તિનો { ૧૪ ll. આરંભ સં. ૧૬૮૪ માં ફરી એક વર્ષની અંદર એટલે સં. ૧૬૮૫ માં તેની સમાપ્તિ કરી. કલ્પસૂત્ર પરની મુદ્રિત થયેલી ટીકાએ સાત છે. ૧ સંદેહવિધિ (પ્ર. હીરાલાલ હંસરાજ કે જેણે તેના કર્તા ખરતરગચ્છના જિનપ્રભસૂરિનું નામ મૂકયું નથી ને તેની અંતપ્રશસ્તિ કે જેમાં રચનાસ્થળ અયોધ્યા અને રસ્યા સંવત ૧૩૬૪ આપેલ છે તે ઉડાડી દીધી છે.) ૨ ધર્મસાગરકૃત કપરિણાવલી (પ્ર. ભાવનગર શ્રીઆમાનંદ સભા), ૩ વિનયવિજયકુત કપમુબોધિકા (પ્ર) એ સભા તેમજ દેલાગ નં. ૭, ૬૧, મફતલાલ ઝવેરચન્ટ વિગેરે) ૪ લક્ષ્મીવન્નુભકૃત કપકુમકલિકા ટીકા (પ્ર૦ વેલજી શિવજી). ૫ સંઘવિજયકૃત પ્રદીપિકા ૬ જયવિજયકૃત દીપિકા ૭ શ્રતસાગરકૃત કૌમુદી. | ૩ વૃત્તિકાર સમયસુંદર तेषां शिष्या मुख्या वचनकलाकविकलासु निष्णाताः। तर्क-व्याकृति-साहित्य-ज्योतिः-समय-सश्वविदः ॥ TIકર્ષક “યારે' તિ સાં થાય છે કે દતાત્ર સિદ્ધિઃ સંતાને ાિથાિક अटलक्षानर्थानेकपदे प्राप्य ये तु नियन्याः । संसारसकलसुभगा विशेषतः सर्वराजानाम् ॥ -(સકલચંદ્ર ગણિીના મુખ્ય શિષ્ય (સમયસંદર) વચનક્લા અને કવિકલ્લામાં નિષ્ણાત, તર્ક, વ્યાકરણ, સાહિત્ય, જ્યોતિષ, અને આગમના તત્વના જાણનાર હતા, તેમણે “પ્રજ્ઞાપકપ પોરવાડમાં જ’ એ વિધાન સત્ય કર્યું, તેમના હરતથી રિપશિધ્યાદિ સંતાનમાં સિદ્ધિ મળી, તે નિર્ધન્ય એક પદના આ લાખ અર્વ WIકરવાથી વિરોધ કરી સઝા અકબર)ને સંસારમાં સૌથી સુભગ જણાયા.-મુખ્ય રિાપ્ય હર્ષનંદનવૃત મધ્યાહૂન વ્યાખ્યાન પતિ સં. ૧૬૭૩. આગમ અર્થે અગાહ, સયંમુખ સાચો હો જેણે પ્રરૂપીયો, ગિઓ ગુરુ ગજગાદ, પરિવાર પૂરો હો જેહનો પરગડો. કીધો ક્રિયા-ઉદ્ધાર, સંવત સોલે હો ઇwાણ સમે, ગૌતમને આશુદાર, પંચાચાર પાલે તો ધાણું વલી ખપ કરે. ૧૪ | નહર્ધનંદનના પ્રષિ સમકાલીન રાજસોમ મું, ૧૭૦૨ પછી, (એ. જે. . સંગ્રહ : જ્ઞાન-પદ્ધિ પ્રબોધવા રે, અબિન સહિર પ્રાય, કુમુદચંદ્ર ઉપમા વહેર, સમયસુંદર કવિય. -પ્રષ્યિના કશિય વિનયચંદ્રત ઉત્તમકુમારરાસ સં. ૧૭૫૮. ek ek ekછે For Private and Personal Use Only
SR No.034110
Book TitleKalpasutra Kalpalati Tika
Original Sutra AuthorBhadrabahuswami
AuthorSamaysundar Gani,
PublisherJinduttasuri Gyanbhandar
Publication Year1939
Total Pages628
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy