________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandir
સર્વ દૃષ્ટિબિંદુઓને નજર સમીપ રાણી દરેક વસ્તુ કે અભિપ્રાયનો સુસંગત અને ન્યાયપૂર્ણ નિર્ણય કરનારો, અને તેથી જૂદી જૂદી માન્યતાઓનું પૃથક્કરણ કરી સમીકરણ શોધનારો; તે માન્યતાને વિરોધપકાની કક્ષામાં મૂકવાની સંમતિ માપે જ નહિ, વૃત્તિકાર સમયસુંદરજી પોતેજ “ સામાચારી-શતક’ની અંતપ્રશસ્તિમાં ર૫૪ ઢ છે કે
जना गच्छा समति बहवो भिनभिज्ञाभिधाना, भिमाचारा निजनिजमतं स्थापयन्ति प्रमाणम् ।
गच्छाधीशाः श्रुतनिगदितां संभति दर्शयन्ति, नव्यानोहो न भवति कथं ? चद् जिनजिव सत्या । -જગમાં જુદાં જુદાં નામના, જુદા જુદા આચારવાળા જૈન ગો ઘણા છે, તે પોતપોતાના મતનું પ્રમાણ નરીકે સ્થાપન કરે છે, તે અપના અધિપતિઓ આગમમાંથી પાછો કદી સંમતિ દર્શાવે છે, પછી ગુનો ગ્રામોદ &મ ન થાય ? ખરી રીતે જિના જ સમય છે. વળી ગુજરાતી ભાષામાં આવેચના-રંતવનમાં તેઓ શ્રી હૃદયના ખરા ઉદગાર પોતાના સમયની સ્થિતિ પર નીચેના શબ્દોમાં કાઢે છેઃ
tષમ કાલે દિલોજી, રાધે ગુસેમ, પરમારય પીછ નટિંછ, વડ-પ્રવાહી લો. જિનધર્મ નિષમાં , થાપે અપજ વાત, સામાચારી જતુ હુઈછ, સંરાય ૫માં મિયાન,
નામુ અાપ કરીy, બોલ્યા કુસુવ બોલ, તને કાગ ઊંડાવતીજી, હાર્યો જનમ નિટોલ. જુદી જદી માન્યતા હોય, ભિન્ન ભિન્ન આચર-સામાચારી હેય, છતાં પોતપોતાની માન્યતા અને સામાચારી રાખી–ાળવીને અન્ય માન્યતા ને | સામાચારી રાખનાર પ્રત્યે દ્વેષ, તિરસ્કાર, ઈર્ષ્યા, વિરોધ, શત્રુતા ન જ હોવાં જોઈએ, કાર કે ઉપશમપ્રધાન શ્રમય છે.
આ 'કવતા' વૃત્તિનો રચના સંવત્ કર્તાએ ખાસ આપ્યો નથી, પણ અંતની પ્રગતિમાં એમ જણાવેલું છે કે (૧) શ્રીજિનરાજસૂરિના રાજ્યમાં (ગચ્છનાયકપદ સં. ૧૬ ને સ્વર્ગવાસ સે. ૧૬૯૯) અને જિનસાગરસૂરિના યૌવરાજ્યમાં-ને બંને ગુરુના પ્રસાદથી તે વૃત્તિ કરી. | ઉક્ત જિનસાગરસૂરિ સં. ૧૬૭% થી બાર વર્ષે જિનરાજસૂરિની આજ્ઞામાં તેમના યુવરાજ તરીકે રહ્ના ને પછી અલગ પડી તેમણે સં. ૧૮૬ માં લMાયાર્ષિય ખરતર શાખા કાઢી-એટલે આ વૃત્તિ સં. ૧૮૬ પહેલાં રચાઈ એ નક્કી થાય છે. હવે વિરોધ ચોક્કસ વર્ષ તે પ્રશસ્તિની બીજી હકીકતપસ્થી નિત થઈ શકે છે. (૨) “લુણકર્ણસર ગામે પ્રારંભી અને એક વર્ષમાં રિનગરમાં પૂર્ણ કરી'-આ વાતનું પગેરું કાઢતાં જણાય છે
For Private and Personal Use Only