________________
યતિદિનકૃત્ય સૂક્ત- રત્ન - મંજૂષા ४७ प्रतिलेखनाऽत्र कथिता,
यत् किल दृष्ट्या निरीक्षणं क्रियते । वसनरजोहरणाभ्यां, प्रमार्जनामाहुरर्हन्तः ॥१३॥
આંખથી જે જોવું તે પડિલેહણ કહેવાયું છે. મુહપત્તિગુચ્છારૂપ વસ્ત્ર કે રજોહરણથી પૂંજવું તેને અરિહંતોએ પ્રાર્થના 5डी छे. ५३ मण्डल्यः सप्तैताः, सूत्रेष्वर्थे च भोजने काले ।
आवश्यकं विदधतां, स्वाध्याये संस्तरेऽभिहिताः ॥१४॥
सूत्र, अर्थ, मोन, सड, आवश्य (प्रतिम), સ્વાધ્યાય અને સંથારો એમ ૭ માંડલી કહી છે. ५५ कुर्वन्ति स्वाध्यायं, गीतार्था यदुपयोगवेलायां ।
स हि दर्शितोऽधुना, तैराचारः सूत्रपौरुष्याः ॥१५॥
ગીતાર્થો વર્તમાનમાં ઉપયોગ કરતી વખતે જે સક્ઝાય કરે છે, તેના વડે તેઓએ સૂત્ર-પોરિસીરૂપ આચાર બતાવ્યો છે. ५७ गुरवे निवेदिते बहु-परिपूर्णा पौरुषीति लघुमुनिना।
पादोनप्रहरे सति, पर्यन्तं सूत्रपौरुष्याः ॥१६॥
પોણો પ્રહર પસાર થયે નાના સાધુએ ગુરુને “બહુપડિપુત્રા પોરિસી’ એમ કહે છતે સુત્રપોરિસી પુરી થાય.