________________
પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા
(शंख:) अयमशिनी साथे ५ो समय २९व। छतi વૈડૂર્યમણિ પોતાની શ્રેષ્ઠતાના કારણે કાચ બની જતો નથી. ७३४ भावुग अभावुगाणि अ,
लोए दुविहाणि होति दव्वाणि । वेरुलिओ तत्थ मणी, अभावुगो अन्नदव्वेहिं ॥७०॥
(સમાધાન:) લોકમાં દ્રવ્ય બે પ્રકારના છે - ભાવુક અને અભાવુક, વૈર્ય મણિ અન્ય દ્રવ્યોથી અભાવક છે. ७३५ जीवो अणाइनिहणो, तब्भावणभाविओ अ संसारे ।
खिप्पं सो भाविज्जइ, मेलणदोसाणुभावेण ॥७१॥
જીવ, અનાદિ અનંતકાળથી સંસારમાં અશુભ ભાવોથી ભાવિત હોવાથી સંગના પ્રભાવે તરત જ તેનાથી ભાવિત થઈ य छे.
~~ गुरुमुखवास ~~ ६९० गुदंसणं पसत्थं, विणओ य तहा महाणुभावस्स ।
अन्नेसि मग्गदसण, निवेअणा पालणं चेव ॥७२॥
પ્રશસ્ત એવું ગુરુનું દર્શન, મહાપુરુષોનો વિનય, બીજાને भाशन, (आयर्नु) निवेहन मने पालन... ६९१ वेयावच्चं परमं, बहुमाणो तह य गोअमाईसु ।
तित्थयराणाकरणं, सुद्धो नाणाइलंभो अ ॥७३॥