________________
ડ
આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત- રત્ન- મંજૂષા २/२८ दुक्करं खलु भो णिच्चं, अणगारस्स भिक्खुणो ।
सव्वं से जाइयं होइ, नत्थि किंचि अजाइयं ॥९४॥
અણગાર એવા સાધુનો આ આચાર સદા દુષ્કર છે - તેની પાસે જે કંઈ છે, તે બધું બીજા પાસેથી માંગીને મેળવેલું જ હોય છે. માંગ્યા વિના લીધેલું કશું નથી હોતું. २/२४ अक्कोसेज्ज परो भिक्खं. न तेसिं पडिसंजले ।
सरिसो होइ बालाणं, तम्हा भिक्खू न संजले ॥१५॥
સાધુ પર કોઈ ગુસ્સે થાય - કઠોર વચન કહે તો પણ સાધુ સામે ગુસ્સો ન કરે. તેમ કરનાર તો અજ્ઞાની જેવો જ થાય; એટલે સાધુ ગુસ્સો ન કરે. ९/४० जो सहस्सं सहस्साणं, मासे मासे गवं दए ।
तस्सा वि संजमो सेओ, अदितस्स वि किंचणं ॥१६॥
જે દર મહિને એક હજાર માણસોને એક-એક હજાર ગાયનું દાન કરે, તેના કરતાં કંઈ દાન ન કરનારનું સંયમ વધુ સારું (પુણ્ય બંધાવનાર | નિર્જરા કરાવનાર) છે. १३/१७ बालाभिरामेसु दुहावहेसु,
न तं सुहं कामगुणेसु रायं । विरत्तकामाण तवोधणाणं, जं भिक्खुणं सीलगुणे रयाणं ॥९७॥